તાંબાના પાયે ગોચર કરશે શનિદેવ! શનિદેવ ત્રણ રાશિના લોકોના જીવનમાં લાવશે મોટું પરિવર્તન!
ન્યાયના દેવ શનિદેવ કુંભ રાશિમાં ગોચર કરીને પોતાનો પાયો બદલ્યો છે. શનિદેવ તાંબાના પાયે ગોચર કરીને કેટલીક રાશિના લોકોનું નસીબ ચમકાવશે. જ્યોતિષમાં ચાર પાયા તત્વોનું વર્ણન કરવામાં આવ્યું છે, ચાંદી, સોનું, લોખંડ અને તાંબુ.
જેમાં તાંબાના પાયાને સૌથી શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં શનિદેવ આ રાશિના જાતકોની ગોચર કુંડળીમાં તાંબાના પાયે ગોચરને કરવા જઈ રહ્યા છે. જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે.
હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના દરેક ગ્રહ સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે.
કેટલાક ગ્રહો તેજ ગતિએ તો કેટલાક ગ્રહો મંદ ગતિએ ગોચર કરતાં હોય છે તેમજ એક ચોક્કસ સમયાંતરે રાશિચક્રની બારે બાર રાશીઓ અને સત્યાવીસ નક્ષત્ર માં વારાફરથી ગોચર કરે છે. જેની અસર મનુષ્યન જીવન સીધી કે આડકતરી રીતે પડે જ છે.
પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર અને કેટલીક માન્યતાઓ અનુસાર નભ મંડળના નવે નવ ગ્રહો અમુક ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ બદલીને અન્ય રાશિમાં તેમજ અન્ય ગ્રહો સાથે સંયોગ, રાજયોગ કે યુતિ રચે છે.
- વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા પર્સમાં રાખો આ વસ્તુઓ! જીવનમાં ક્યારેય નહીં થાય પૈસાની કમી!
- તિજોરી માં મુકીદો આ વસ્તુ! દૂર થઈ જશે વાસ્તુ દોષ અને માં લક્ષ્મીજી આવશે દોડતા!
- રસોડા માં આ વસ્તુઓને ક્યારેય ખતમ થવા ન દો, નહીં તો લક્ષ્મીજી અને અન્નપૂર્ણા દેવી થઈ જશે નારાજ!
- ઘરની આ દિશામાં રહે છે ભગવાન શિવ અને લક્ષ્મીજી! રાખો આ વાસ્તુ નિયમોનું ધ્યાન! થઈ જશો પૈસાદાર!
- ઘરની આ દિશામાં હોય છે રાહુ કેતુ નો વાસ! ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ! નહીંતર થશે મોટું નુકશાન!
- રસોડામાં કરશો આ ભૂલ તો થઈ જશો કંગાળ! લક્ષ્મીજી થઈ જશે ગુસ્સે! આજે જ સુધારીલો!
- ઘરમાં લગાવીદો આ શુભ છોડ, ખેંચાઈ આવશે ઢગલાબંધ રૂપિયા! માં લક્ષ્મીજીનો સાક્ષાત નિવાસ!
- વાસ્તુશાસ્ત્ર મુજબ કરીલો આ ઉપાય! ચુંબકની જેમ ખેંચી લાવશે પૈસા! અચૂક થશે ધનવર્ષા!
- કેવા હોય છે જૂન માં જન્મેલા લોકો? આવું હોય છે વ્યક્તિત્વ, ગુણ, લકી નંબર અને કલર! જાણો
વૃષભઃ શનિદેવ તાંબાના પાયે ગોચર કરવું તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. આ સમયે તમારા વ્યક્તિત્વમાં સુધારો આવશે. તેમજ આત્મવિશ્વાસ પણ વધશે. તમને તમારી આયોજિત યોજનાઓમાં સફળતા મળશે.
તમને તમારા કરિયરમાં પણ ઘણી પ્રગતિ મળશે. જે કામ કેટલાક સમયથી પેન્ડિંગ હતું તે પણ પૂર્ણ થશે. વેપારી વર્ગના લોકોને આ સમયે સારો આર્થિક લાભ મળી શકે છે. ઉપરાંત, ઘણા નવા સોદા મળવાના કારણે વ્યવસાયમાં પ્રગતિ થશે.
તમે વ્યવસાયમાં ઘણા નવા લોકોને મળશો. આ સમયે તમને તમારા પિતાનો સહયોગ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સંતાન સંબંધી પ્રશ્નો નું નિરાકરણ આવશે.
કન્યાઃ શનિદેવને તાંબાના પાયે ગોચર કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમયે તમને કોર્ટના મામલામાં સફળતા મળી શકે છે. તેમજ આ સમયે તમે તમારા શત્રુઓ પર વિજય મેળવવામાં સફળ રહેશો.
જે લોકો છેલ્લા ઘણા દિવસોથી નવી નોકરીની શોધમાં હતા તેમની ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. ઉપરાંત, તમારા બાળકો આ સમય દરમિયાન પ્રગતિ કરી શકે છે. ઉપરાંત, આ સમયે તમારી દૈનિક આવકમાં ફાયદો થશે.
ઉપરાંત, વિદ્યાર્થીઓ કોઈપણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકે છે. જાહેર પરીક્ષાઓ માં સફળતાનાં યોગ છે એટલે મહેનત વધારી દેજો. લંબાગાળાનું રોકકન ફાયદો આપશે.
કુંભ: શનિદેવ તાંબાના પાયે ગોચર કરવું અનુકૂળ સાબિત થઈ શકે છે. આ સમયે તમને માન અને પ્રતિષ્ઠા મળી શકે છે. સાથે જ ભાગ્યનો સિતારો ઊંચો રહેશે અને ભાગ્યનો સાથ મળવાથી અનેક કાર્યો પૂરા થશે.
નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન, કારકિર્દીના સંદર્ભમાં તમે લાંબા સમયથી કરેલી મહેનતનું ફળ મળી શકે છે. તેમજ વિવાહિત લોકોનું લગ્ન જીવન આ સમયે શાનદાર રહેશે.
તમારા જીવનસાથીની પણ પ્રગતિ થઈ શકે છે. તે જ સમયે, વ્યવસાયિકો આ સમયે સારો નફો કરી શકે છે. આ સમય મહેનતનું ફળ ચાખવાનો છે. આર્થિક સામાજિક રીતે સદ્ધર બનશો.
- સમસપ્તક રાજયોગ ત્રણ રાશિના લોકોના બદલી નાખશે નસીબ! કરીદેશે માલામાલ! આપશે ઢગલાબંધ રૂપિયા!
- બન્યો સૌથી પાવરફુલ ગજકેસરી રાજયોગ! રાશિઓનું ભાગ્ય રાતોરાત બદલાઈ જશે! મળશે છપ્પરફાડ રૂપિયા!
- સૂર્યગ્રહણ સાથે સર્વપિતૃ અમાસ! કરીલો આ ઉપાય! પિતૃઓ ખુશ થઈ વર્ષાવસે ધન સમૃદ્ધિ
- 18 વર્ષ પછી બન્યો સૂર્ય કેતુનો અશુભ ગ્રહણ યોગ! ત્રણ રાશિના લોકોની મુશ્કેલીઓ પરેશાનીઓ વધશે!
- મંગળની રાશિમાં બુધ ની ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકો પર કુબેરજી કરશે ધનવર્ષા!
- બુધ, સૂર્ય, શુક્ર અને શનિ બનાવશે અદભુત રાજયોગ! ત્રણ રાશિના લોકોને મળશે છપ્પરફાડ રૂપિયા!
- સૂર્ય કેતુ નો અનોખો સંયોગ! હસ્ત નક્ષત્રમાં કરશે ધમાકેદાર એન્ટ્રી! બે રાશિના લોકો પર થશે અચાનક છપ્પરફાડ ધનવર્ષા!
- શુક્રના નક્ષત્રમાં 100 વર્ષ પછી બની રહી છે સૂર્ય શુક્રની મહાયુતિ! ત્રણ રાશિના લોકો પર થશે ધનવર્ષા!
- ગુરુદેવ નું ગોચર આપશે ઢગલાબંધ રૂપિયાનો ખજાનો! ત્રણ રાશિના લોકોનો થશે ભાગ્યોદય!
- મંગળ ચંદ્રના અદભુત સંયોગથી બની રહ્યો છે મહાલક્ષ્મી રાજયોગ! ત્રણ રાશિના લોકોને લક્ષ્મીજી આપશે કુબેર ધન!
- કેન્દ્ર ત્રિકોણ રાજયોગ ત્રણ રાશિના લોકોને આપશે ઢગલાબંધ રૂપિયા સુખ સમૃદ્ધિ!
- શુક્રની રાહુના નક્ષત્ર માં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોને મળશે અચાનક ચારે બાજુથી ઢગલાબંધ રૂપિયા!
- બુધના ગોચરથી રચાશે ભદ્ર મહાપુરુષ રાજયોગ! ત્રણ રાશિના લોકોને કરી દેશે માલામાલ!
- 18 વર્ષ બાદ બની રહી છે કેતુ સૂર્યદેવની મહાયુતિ! ત્રણ રાશિના લોકો માટે શાનદાર સમય!
- 30 વર્ષ બાદ વક્રી શનિદેવ બનાવી રહયા છે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ! ત્રણ રાશિના લોકોને આપશે છપ્પરફાડ રૂપિયા!
- બની રહ્યો છે સૌથી પાવરફુલ લક્ષ્મી નારાયણ રાજયોગ! ત્રણ રાશિના લોકો પર લક્ષ્મીજી કરશે ધનવર્ષા!
- ગુરુ મહારાજ માચાવશે ધમાલ! ત્રણ રાશિના લોકોના કરશે દરેક સપના પુરા! આપશે અઢળક ધન દોલત!
- આજે ચંદ્રગ્રહણ! ચંદ્ર રાહુની શાનદાર મહાયુતિ ત્રણ રાશિના લોકોના ભાગ્યના દરવાજા ખોલશે!