ઓગસ્ટ સુંધી શનિદેવ ત્રણ રાશિના લોકોની પલટશે કિસ્મત! ઢગલાબંધ રૃપિયાનક કરશે વરસાદ!
ન્યાયના દેવ શનિદેવ એ ગુરુના નક્ષત્ર પૂર્વાભાદ્રપદ નક્ષત્રના બીજા સ્થાનમાં પ્રવેશ કર્યો છે. જ્યાં ન્યાયના દેવ શનિદેવ 18 ઓગસ્ટ 2024 સુધી રહેશે. શનિદેવ ના નક્ષત્ર પરિવર્તનથી ઘણી રાશિના લોકોને ફાયદો થશે.
હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના દરેક ગ્રહ સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે.
કેટલાક ગ્રહો તેજ ગતિએ તો કેટલાક ગ્રહો મંદ ગતિએ ગોચર કરતાં હોય છે તેમજ એક ચોક્કસ સમયાંતરે રાશિચક્રની બારે બાર રાશીઓ અને સત્યાવીસ નક્ષત્ર માં વારાફરથી ગોચર કરે છે. જેની અસર મનુષ્યન જીવન સીધી કે આડકતરી રીતે પડે જ છે.
પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર અને કેટલીક માન્યતાઓ અનુસાર નભ મંડળના નવે નવ ગ્રહો અમુક ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ બદલીને અન્ય રાશિમાં તેમજ અન્ય ગ્રહો સાથે સંયોગ, રાજયોગ કે યુતિ રચે છે.
- વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા પર્સમાં રાખો આ વસ્તુઓ! જીવનમાં ક્યારેય નહીં થાય પૈસાની કમી!
- તિજોરી માં મુકીદો આ વસ્તુ! દૂર થઈ જશે વાસ્તુ દોષ અને માં લક્ષ્મીજી આવશે દોડતા!
- રસોડા માં આ વસ્તુઓને ક્યારેય ખતમ થવા ન દો, નહીં તો લક્ષ્મીજી અને અન્નપૂર્ણા દેવી થઈ જશે નારાજ!
- ઘરની આ દિશામાં રહે છે ભગવાન શિવ અને લક્ષ્મીજી! રાખો આ વાસ્તુ નિયમોનું ધ્યાન! થઈ જશો પૈસાદાર!
- ઘરની આ દિશામાં હોય છે રાહુ કેતુ નો વાસ! ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ! નહીંતર થશે મોટું નુકશાન!
- રસોડામાં કરશો આ ભૂલ તો થઈ જશો કંગાળ! લક્ષ્મીજી થઈ જશે ગુસ્સે! આજે જ સુધારીલો!
- ઘરમાં લગાવીદો આ શુભ છોડ, ખેંચાઈ આવશે ઢગલાબંધ રૂપિયા! માં લક્ષ્મીજીનો સાક્ષાત નિવાસ!
- વાસ્તુશાસ્ત્ર મુજબ કરીલો આ ઉપાય! ચુંબકની જેમ ખેંચી લાવશે પૈસા! અચૂક થશે ધનવર્ષા!
- કેવા હોય છે જૂન માં જન્મેલા લોકો? આવું હોય છે વ્યક્તિત્વ, ગુણ, લકી નંબર અને કલર! જાણો
મેષઃ આ રાશિના જાતકો માટે પૂર્વાભાદ્રપદ નક્ષત્રના બીજા સ્થાનમાં શનિનું ચાલવું ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. આ રાશિના લોકોને આર્થિક તંગીમાંથી રાહત મળશે. પ્રમોશન સાથે સારો પગાર વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
અચાનક નાણાંકીય લાભની સાથે આવકના નવા સ્ત્રોત ખુલશે. પૈસાની અછતથી તમને રાહત મળશે. માન-સન્માનમાં વધારો થશે. નોકરિયાત લોકોને તેમના કાર્યસ્થળે ઘણો લાભ મળશે. વાહન, મિલકત, સંપત્તિ વગેરે ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે.
મિથુન: પૂર્વાભાદ્રપદ નક્ષત્રના બીજા સ્થાનમાં શનિનો પ્રવેશ આ રાશિના જાતકોને વિશેષ લાભ આપી શકે છે. તમે તમારી બૌદ્ધિક ક્ષમતા અને બોલવાની શક્તિથી દુનિયામાં એક અલગ ઓળખ ઉભી કરશો.તમને ખ્યાતિ અને સંપત્તિ મળશે.
તેનાથી તમે તમારા પ્રિયજનોને સમજી શકશો, જે બગડેલા સંબંધોમાં મધુરતા લાવી શકે છે. માનસિક તણાવથી રાહત મેળવી શકશો. જો નવું શીખવા જઇ રહ્યા છો, તો ભવિષ્યમાં તમને તેનાથી ઘણો ફાયદો મળી શકે છે. નોકરી કરતા લોકોને ઘણો ફાયદો મળી શકે છે.
મીન: શનિનું નક્ષત્ર બદલવું આ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે તમારા કામ પર વધુ ધ્યાન આપશો, જેના કારણે દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને વધુ પૈસા મળશે. વિરોધીઓ તમારી સામે ઘૂંટણિયે પડશે.
આ સાથે, તમારું દરેક સ્વપ્ન સાકાર થઈ શકે છે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. તમારા માતા-પિતાનો આશીર્વાદ રહેશે, જેના કારણે તમે દરેક પગલામાં સફળતા મેળવી શકશો. તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો.
જીવનમાં ફક્ત સુખ જ હશે. જે કામ પૂર્ણ કરવા માટે ઘણા સમયથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હવે તેમાં સફળતા મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. કાર્યમાં સફળતા મળશે.
- ગ્રહોના રાજકુમાર બુધ કરશે ત્રણ રાશિના લોકોને માલામાલ! કુબેરજી કરશે ધનવર્ષા!
- થઈ જાઓ ખુશ ત્રણ રાશિના લોકો માટે જૂન મહિનો રહેશે ખાસ! એક સાથે બનશે ત્રણ રાજયોગ!
- ઓગસ્ટ સુંધી શનિદેવ ત્રણ રાશિના લોકોની પલટશે કિસ્મત! ઢગલાબંધ રૃપિયાનક કરશે વરસાદ!
- 100 વર્ષ પછી શુક્ર ના ઘરમાં બની રહ્યો છે દુર્લભ યોગ! ત્રણ રાશિના લોકો પાએ કુબેરજી લક્ષ્મીજીની સાક્ષાત કૃપા!
- ભદ્ર રાજયોગ પલટી નાખશે ત્રણ રાશીના લોકોનું ભાગ્ય! દરેક સપના થશે પુરા!કુબેરજી કરશે ધનવર્ષા!
- શુક્ર સૂર્યનો મહા સંયોગ પલટશે ત્રણ રાશિના લોકોનું નસીબ! ચારે બાજુથી આવશે ઢગલાબંધ રૂપિયા!
- શુક્રના ઘરમાં બુધ સૂર્યની મહાયુતિ માચાવશે ધમાલ! કુબેરજી કરશે ચાર હાથે રૂપિયાનો વરસાદ!
- સૂર્ય કેતુએ બનાવ્યો દુર્લભ રાજયોગ! ત્રણ રાશિના લોકોને અચાનક મળશે ઢગલો રૂપિયા દરેક કામમાં સફળતા!
- 40 દિવસ પછી શનિદેવ પલટશે ત્રણ રાશિના લોકોનું નસીબ! દરેક કાર્યમાં સફળતા સાથે ઢગલાબંધ રૂપિયા
- આજે બની રહ્યા છે બે સૌથી પાવરફુલ રાજયોગ! શુક્ર શનિ ત્રણ રાશિના લોકોનો કરશે ભાગ્યોદય!
- 12 વર્ષ પછી બની રહ્યો છે ગજલક્ષ્મી રાજયોગ! ત્રણ રાશિના લોકો પર લક્ષ્મીજી ચાર હાથે કરશે ધનવર્ષા!
- ધન વૈભવના કારક શુક્ર નો થશે ઉદય! ત્રણ રાશીના લોકોને મળશે ઢગલાબંધ અગણિત રૂપિયા!
- બાર વર્ષ પછી બે સૌથી મોટા ગ્રહો મહાયુતિ કરી માચાવશે ધમાલ! ત્રણ રાશિના લોકો માટે ગોલ્ડન ટાઈમ!
- સૂર્ય ગુરુ એ બનાવ્યો વિપરીત રાજયોગ! ત્રણ રાશિના લોકોને મળશે અખૂટ ધન! કુબેરજી કરશે ધોધમાર ધનવર્ષા!
- તાંબાના પાયે ગોચર કરશે શનિદેવ! શનિદેવ ત્રણ રાશિના લોકોના જીવનમાં લાવશે મોટું પરિવર્તન!
- ૧૨ વર્ષ બાદ મંગળ ગુરુનો રચાવા જઈ રહ્યો છે મહાસંયોગ! ત્રણ રાશિના લોકોની બદલાઈ જશે જિંદગી!
- ત્રણ રાશિના લોકો પર શુક્ર શનિ થઈ જશે મહેરબાન! 30 વર્ષ પછી એકસાથે બની રહ્યા છે માલવ્ય અને શશ રાજયોગ!
- ગુરુ મહારાજનો ઉદય થતાં જ બનશે શક્તિશાળી કેન્દ્ર ત્રિકોણ રાજયોગ! ત્રણ રાશિના લોકોને ચમકશે ભાગ્ય!