શુક્ર બનાવી રહ્યાં છે સૌથી પાવરફુલ રાજયોગ! ત્રણ રાશિના લોકો માટે ગોલ્ડન ટાઈમ!
હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના શુક્ર સહિત દરેક ગ્રહ સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે.
કેટલાક ગ્રહો તેજ ગતિએ તો કેટલાક ગ્રહો મંદ ગતિએ ગોચર કરતાં હોય છે તેમજ એક ચોક્કસ સમયાંતરે રાશિચક્રની બારે બાર રાશીઓ અને સત્યાવીસ નક્ષત્ર માં વારાફરથી ગોચર કરે છે. જેની અસર મનુષ્યન જીવન સીધી કે આડકતરી રીતે પડે જ છે.
પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર અને કેટલીક માન્યતાઓ અનુસાર નભ મંડળના નવે નવ ગ્રહો અમુક ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ બદલીને અન્ય રાશિમાં તેમજ અન્ય ગ્રહો સાથે સંયોગ, રાજયોગ કે યુતિ રચે છે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર માં કેટલાક પાવરફુલ રાજયોગ બાબતે જણાવવામાં આવ્યું છે જેમાં પંચ મહાપુરુષ રાજયોગ અને કેન્દ્ર ત્રિકોણ રાજયોગનું વર્ણન કરવાં આવ્યું છે. જે વ્યક્તિની કુંડળીમાં આ શક્તિશાળી રાજયોગ હોય તે વ્યક્તિ હિમાલય જેવી સફળતા પ્રાપ્ત કરે છે. ભૌતિક સુખની પ્રાપ્તિ કરે છે.
18 સપ્ટેમ્બરે શુક્ર પોતાની રાશિ તુલા રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ અને માલવ્ય રાજયોગની રચના થઈ રહી છે. જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. કરિયર અને બિઝનેસમાં પ્રગતિ મળી શકે છે.
- બુધના ગોચરથી રચાશે ભદ્ર મહાપુરુષ રાજયોગ! ત્રણ રાશિના લોકોને કરી દેશે માલામાલ!
- 18 વર્ષ બાદ બની રહી છે કેતુ સૂર્યદેવની મહાયુતિ! ત્રણ રાશિના લોકો માટે શાનદાર સમય!
- 30 વર્ષ બાદ વક્રી શનિદેવ બનાવી રહયા છે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ! ત્રણ રાશિના લોકોને આપશે છપ્પરફાડ રૂપિયા!
તુલા રાશિ: કેન્દ્ર ત્રિકોણ રાજયોગ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિના ચઢતા ઘર પર બનવા જઈ રહ્યો છે. તેથી, આ સમયગાળા દરમિયાન તમારા વ્યક્તિત્વમાં સુધારો થઈ શકે છે.
સાથે જ લીધેલા નિર્ણયો અને કરેલા કામની પણ પ્રશંસા થશે. આ સમયગાળા દરમિયાન તમારી સંચિત સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે. તમે પૈસા બચાવવામાં પણ સફળ થશો.
તેમજ પરિણીત લોકોનું આ સમયે વૈવાહિક જીવન સુખી રહેશે. આ સમયે અવિવાહિત લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. તમને આવકના નવા સ્ત્રોત પણ મળી શકે છે અને તમે તમારી લોન ચૂકવવામાં સફળ થશો તેવી અપેક્ષા છે.
ધનુ: કેન્દ્ર ત્રિકોણ રાજયોગ ધનુ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર તમારી રાશિથી આવક અને ધનલાભના સ્થાને સંક્રમણ કરવા જઈ રહ્યો છે. તેથી, આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે.
આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે. જે લોકો લાંબા સમયથી નોકરી બદલવાનું વિચારી રહ્યા હતા તેઓને આ સમયે આ કાર્યમાં સફળતા મળી શકે છે. રોકાણથી પણ તમને ફાયદો મળી શકે છે. બીજી તરફ જો તમે બિઝનેસમેન છો તો આ સમયે કોઈ મોટી બિઝનેસ ડીલ થઈ શકે છે.
મકર: કેન્દ્ર ત્રિકોણ રાજયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી કર્મ ગૃહમાં સંક્રમણ કરવા જઈ રહ્યો છે. તેથી, આ સમયે તમારી સંચિત સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે.
તમે પૈસા બચાવવામાં પણ સફળ થશો. આ સમય તમારા માટે આર્થિક રીતે લાભદાયી રહેશે અને કાર્યસ્થળમાં તમારું પ્રદર્શન પણ સુધરશે. તેમજ જે લોકો બેરોજગાર છે તેઓને નવી નોકરી મળી શકે છે.
સાથે જ બિઝનેસમેનને નવા ઓર્ડર મળી શકે છે. આ સમયગાળા દરમિયાન વેપારનો વિસ્તાર થઈ શકે છે. આ દરમિયાન પિતા સાથેના સંબંધો સારા રહેશે. જે લોકો ફિલ્મ લાઇન, મીડિયા, ફેશન ડિઝાઇનિંગ અને મોડલિંગ સાથે જોડાયેલા છે તેમને સારો લાભ મળી શકે છે.
- વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા પર્સમાં રાખો આ વસ્તુઓ! જીવનમાં ક્યારેય નહીં થાય પૈસાની કમી!
- તિજોરી માં મુકીદો આ વસ્તુ! દૂર થઈ જશે વાસ્તુ દોષ અને માં લક્ષ્મીજી આવશે દોડતા!
- રસોડા માં આ વસ્તુઓને ક્યારેય ખતમ થવા ન દો, નહીં તો લક્ષ્મીજી અને અન્નપૂર્ણા દેવી થઈ જશે નારાજ!
- ઘરની આ દિશામાં રહે છે ભગવાન શિવ અને લક્ષ્મીજી! રાખો આ વાસ્તુ નિયમોનું ધ્યાન! થઈ જશો પૈસાદાર!
- ઘરની આ દિશામાં હોય છે રાહુ કેતુ નો વાસ! ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ! નહીંતર થશે મોટું નુકશાન!
- રસોડામાં કરશો આ ભૂલ તો થઈ જશો કંગાળ! લક્ષ્મીજી થઈ જશે ગુસ્સે! આજે જ સુધારીલો!
- ઘરમાં લગાવીદો આ શુભ છોડ, ખેંચાઈ આવશે ઢગલાબંધ રૂપિયા! માં લક્ષ્મીજીનો સાક્ષાત નિવાસ!
- વાસ્તુશાસ્ત્ર મુજબ કરીલો આ ઉપાય! ચુંબકની જેમ ખેંચી લાવશે પૈસા! અચૂક થશે ધનવર્ષા!
- કેવા હોય છે જૂન માં જન્મેલા લોકો? આવું હોય છે વ્યક્તિત્વ, ગુણ, લકી નંબર અને કલર! જાણો
- આ 4 રાશિના લોકોનું વ્યક્તિત્વ હોય છે રહસ્યમય! પરંતુ કામમાં હોય છે એકદમ પરફેક્ટ
- જો હાથમાં હોય મજબૂત નીચભંગ રાજયોગ! તો મળે છે અઢળક ધન દોલત અને સંપત્તિ!
- જો સપનામાં આ જીવ જોવા મળે તો ધન ધન્યથી ઉભરાઈ જશે તિજોરી! કરી દેશે માલામાલ!