30 વર્ષ પછી શનિદેવ કરી રહ્યા છે ગુરુની રાશિમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોનો થશે ભાગ્યોદય!
હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના શનિદેવ સૂર્યદેવ સહિત દરેક ગ્રહ સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે.
કેટલાક ગ્રહો તેજ ગતિએ તો કેટલાક ગ્રહો મંદ ગતિએ ગોચર કરતાં હોય છે તેમજ એક ચોક્કસ સમયાંતરે રાશિચક્રની બારે બાર રાશીઓ અને સત્યાવીસ નક્ષત્ર માં વારાફરથી ગોચર કરે છે. જેની અસર મનુષ્યન જીવન સીધી કે આડકતરી રીતે પડે જ છે.
પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર અને કેટલીક માન્યતાઓ અનુસાર નભ મંડળના નવે નવ ગ્રહો અમુક ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ બદલીને અન્ય રાશિમાં તેમજ અન્ય ગ્રહો સાથે સંયોગ, રાજયોગ કે યુતિ રચે છે.
શનિદેવ લગભગ 30 વર્ષ પછી એક રાશિથી બીજી રાશિમાં બદલાય છે. તમને જણાવી દઈએ કે હાલમાં શનિદેવ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે અને વર્ષ 2025ની શરૂઆતમાં તેઓ મીન રાશિમાં ભ્રમણ કરશે.
મતલબ કે તે ગુરુની રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં શનિદેવના સંક્રમણની અસર તમામ રાશિના લોકો પર જોવા મળશે, પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું ભાગ્ય આ સમયગાળા દરમિયાન ચમકી શકે છે.
- બુધના ગોચરથી રચાશે ભદ્ર મહાપુરુષ રાજયોગ! ત્રણ રાશિના લોકોને કરી દેશે માલામાલ!
- 18 વર્ષ બાદ બની રહી છે કેતુ સૂર્યદેવની મહાયુતિ! ત્રણ રાશિના લોકો માટે શાનદાર સમય!
- 30 વર્ષ બાદ વક્રી શનિદેવ બનાવી રહયા છે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ! ત્રણ રાશિના લોકોને આપશે છપ્પરફાડ રૂપિયા!
- બની રહ્યો છે સૌથી પાવરફુલ લક્ષ્મી નારાયણ રાજયોગ! ત્રણ રાશિના લોકો પર લક્ષ્મીજી કરશે ધનવર્ષા!
- ગુરુ મહારાજ માચાવશે ધમાલ! ત્રણ રાશિના લોકોના કરશે દરેક સપના પુરા! આપશે અઢળક ધન દોલત!
- આજે ચંદ્રગ્રહણ! ચંદ્ર રાહુની શાનદાર મહાયુતિ ત્રણ રાશિના લોકોના ભાગ્યના દરવાજા ખોલશે!
- 30 વર્ષ પછી શનિદેવ કરી રહ્યા છે ગુરુની રાશિમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોનો થશે ભાગ્યોદય!
- બુધની કન્યા રાશિમાં ધમાકેદાર એન્ટ્રીથી બનશે બુધાદિત્ય રાજયોગ! ત્રણ રાશિના લોકો પર થશે છપ્પરફાડ ધનવર્ષા!
- 500 વર્ષ પછી બની રહ્યા છે એક સાથે ત્રણ રાજયોગ! ચાર રાશિના લોકોનું ભાગ્ય પલ્ટી મારશે!કામશે ઢગલાબંધ રૂપિયા!
- સૂર્યદેવ ની શુક્રના ઘરમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકો પર થશે છપ્પરફાડ ધનવર્ષા!
- થઈ જાઓ ખુશ! શનિદેવ પર પડશે સૂર્યદેવની શુભ છાંયા! ત્રણ રાશિના લોકોને થશે અચાનક ધનલાભ!
- પિતૃપક્ષ માં બુધ શુક્રનું મહાગોચર ત્રણ રાશિના લોકો માટે સુવર્ણ સમય! ચારે બાજુથી આવશે ઢગલાબંધ રૂપિયા!
- ચંદ્રગ્રહણ ના દિવસે ચંદ્ર રાહુની અદભુત મહાયુતિ! ત્રણ રાશિના લોકો પર ધોધમાર ધનવર્ષાનો મહાયોગ!
- શુક્ર ની તુલા રાશિમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકો પર લક્ષ્મીજી કુબેરજી ની રહેશે વિશેષ કૃપા!
- મંગળ બન્યા મહાબલી! ત્રણ રાશીના લોકો પર કરશે છપ્પરફાડ ધનવર્ષા! દરેક સપના થશે પુરા!
મિથુન રાશિ: શનિદેવનું સંક્રમણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી કર્મ ગૃહમાં સંક્રમણ કરશે. તેથી, આ સમયગાળા દરમિયાન તમને કાર્ય અને વ્યવસાયમાં વિશેષ પ્રગતિ મળી શકે છે.
ઉપરાંત, આ સમય તમારા માટે આર્થિક રીતે લાભદાયી રહેશે અને કાર્યસ્થળમાં તમારું પ્રદર્શન પણ સુધરશે. જે લોકો લાંબા સમયથી નોકરી બદલવાનું વિચારી રહ્યા હતા તેઓને આ સમયે આ કાર્યમાં સફળતા મળી શકે છે.
બીજી બાજુ, જો તમે વેપારી છો, તો તમને સારો નફો મળી શકે છે. તેમજ વ્યાપાર વિસ્તરી શકે છે. સરકારી કર્મચારીઓ માટે પ્રમોશનની સંભાવના છે. આવકના નવા સ્ત્રોત મળી શકે છે.
કર્ક રાશિ: શનિદેવની રાશિ પરિવર્તન કર્ક રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે આ સંક્રમણ તમારી રાશિથી નવમા ભાવમાં થવાનું છે. તેથી, આ સમયગાળા દરમિયાન ભાગ્ય તમારો સાથ આપશે.
તેમજ આ સમયે તમારું પેન્ડિંગ કામ પૂર્ણ થશે. સાથે સાથે સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને અણધારી અને અચાનક સફળતા મળશે. ધનલાભ થઈ શકે છે.
જો વિદ્યાર્થીઓ વિદેશ જઈને શિક્ષણ મેળવવાનો પ્રયાસ કરવા માંગતા હોય તો તક સાનુકૂળ રહેશે. તમે કોઈપણ ધાર્મિક કે શુભ કાર્યક્રમમાં પણ ભાગ લઈ શકો છો. સાથે જ તમે દેશ-વિદેશમાં પણ મુસાફરી કરી શકો છો.
વૃષભ રાશિ: શનિદેવનું સંક્રમણ તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ રાશિ પરિવર્તન તમારી ગોચર કુંડળીના આવક અને લાભ સ્થાનમાં થવાનું છે. તેથી, આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે.
આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે. તે ભૌતિક સુખમાં વધારો કરનાર માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન તમારી સંચિત સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે. તમે પૈસા બચાવવામાં પણ સફળ થશો.
આ સમય તમારા માટે આર્થિક રીતે લાભદાયી રહેશે. ઉપરાંત, આ સમયે તમને રોકાણથી ફાયદો થશે. તેમજ શેરબજાર, સટ્ટા અને લોટરીમાં રોકાણ કરવા માંગતા લોકો માટે સમય સાનુકૂળ છે.
- વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા પર્સમાં રાખો આ વસ્તુઓ! જીવનમાં ક્યારેય નહીં થાય પૈસાની કમી!
- તિજોરી માં મુકીદો આ વસ્તુ! દૂર થઈ જશે વાસ્તુ દોષ અને માં લક્ષ્મીજી આવશે દોડતા!
- રસોડા માં આ વસ્તુઓને ક્યારેય ખતમ થવા ન દો, નહીં તો લક્ષ્મીજી અને અન્નપૂર્ણા દેવી થઈ જશે નારાજ!
- ઘરની આ દિશામાં રહે છે ભગવાન શિવ અને લક્ષ્મીજી! રાખો આ વાસ્તુ નિયમોનું ધ્યાન! થઈ જશો પૈસાદાર!
- ઘરની આ દિશામાં હોય છે રાહુ કેતુ નો વાસ! ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ! નહીંતર થશે મોટું નુકશાન!
- રસોડામાં કરશો આ ભૂલ તો થઈ જશો કંગાળ! લક્ષ્મીજી થઈ જશે ગુસ્સે! આજે જ સુધારીલો!
- ઘરમાં લગાવીદો આ શુભ છોડ, ખેંચાઈ આવશે ઢગલાબંધ રૂપિયા! માં લક્ષ્મીજીનો સાક્ષાત નિવાસ!
- વાસ્તુશાસ્ત્ર મુજબ કરીલો આ ઉપાય! ચુંબકની જેમ ખેંચી લાવશે પૈસા! અચૂક થશે ધનવર્ષા!
- કેવા હોય છે જૂન માં જન્મેલા લોકો? આવું હોય છે વ્યક્તિત્વ, ગુણ, લકી નંબર અને કલર! જાણો
- આ 4 રાશિના લોકોનું વ્યક્તિત્વ હોય છે રહસ્યમય! પરંતુ કામમાં હોય છે એકદમ પરફેક્ટ
- જો હાથમાં હોય મજબૂત નીચભંગ રાજયોગ! તો મળે છે અઢળક ધન દોલત અને સંપત્તિ!
- જો સપનામાં આ જીવ જોવા મળે તો ધન ધન્યથી ઉભરાઈ જશે તિજોરી! કરી દેશે માલામાલ!