બની રહ્યો છે પાવરફુલ ગજકેસરી રાજયોગ! ત્રણ રાશિના લોકોના દરેક સપના થશે પુરા!

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચૈત્ર નવરાત્રિની શરૂઆતમાં જ સૌથી પાવરફુલ ગજકેસરી રાજયોગ બની રહ્યો છે. જેના કારણે કેટલીક રાશિઓ માટે શુભાશુભ સમય શરૂ થવા જઈ રહ્યો છે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્ર ગુરુ ના સંયોજનને કારણે ગજકેસરી રાજયોગ બની રહ્યો છે.
હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના દરેક ગ્રહો સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે.
કેટલાક ગ્રહો તેજ ગતિએ તો કેટલાક ગ્રહો મંદ ગતિએ ગોચર કરતાં હોય છે તેમજ એક ચોક્કસ સમયાંતરે રાશિચક્રની બારે બાર રાશીઓ અને સત્યાવીસ નક્ષત્ર માં વારાફરથી ગોચર કરે છે. જેની અસર મનુષ્યન જીવન સીધી કે આડકતરી રીતે પડે જ છે.
પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર અને કેટલીક માન્યતાઓ અનુસાર નભ મંડળના નવે નવ ગ્રહો અમુક ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ બદલીને અન્ય રાશિમાં તેમજ અન્ય ગ્રહો સાથે સંયોગ, રાજયોગ કે યુતિ રચે છે જેની અસર જાહેર જીવન અને દેશ દુનિયામાં વસતા દરેક મનુષ્ય પર થાય છે.
- વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા પર્સમાં રાખો આ વસ્તુઓ! જીવનમાં ક્યારેય નહીં થાય પૈસાની કમી!
- તિજોરી માં મુકીદો આ વસ્તુ! દૂર થઈ જશે વાસ્તુ દોષ અને માં લક્ષ્મીજી આવશે દોડતા!
- રસોડા માં આ વસ્તુઓને ક્યારેય ખતમ થવા ન દો, નહીં તો લક્ષ્મીજી અને અન્નપૂર્ણા દેવી થઈ જશે નારાજ!
- ઘરની આ દિશામાં રહે છે ભગવાન શિવ અને લક્ષ્મીજી! રાખો આ વાસ્તુ નિયમોનું ધ્યાન! થઈ જશો પૈસાદાર!
- ઘરની આ દિશામાં હોય છે રાહુ કેતુ નો વાસ! ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ! નહીંતર થશે મોટું નુકશાન!
- રસોડામાં કરશો આ ભૂલ તો થઈ જશો કંગાળ! લક્ષ્મીજી થઈ જશે ગુસ્સે! આજે જ સુધારીલો!
- ઘરમાં લગાવીદો આ શુભ છોડ, ખેંચાઈ આવશે ઢગલાબંધ રૂપિયા! માં લક્ષ્મીજીનો સાક્ષાત નિવાસ!
- વાસ્તુશાસ્ત્ર મુજબ કરીલો આ ઉપાય! ચુંબકની જેમ ખેંચી લાવશે પૈસા! અચૂક થશે ધનવર્ષા!
- કેવા હોય છે જૂન માં જન્મેલા લોકો? આવું હોય છે વ્યક્તિત્વ, ગુણ, લકી નંબર અને કલર! જાણો
મેષ: આ રાશિના ઉર્ધ્વ ગૃહમાં ગજકેસરી યોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવાની સાથે સંપત્તિમાં પણ વધારો થશે.
પરિવાર સાથે સારો સમય પસાર કરશો. આ સાથે સંતાન તરફથી કોઈ મોટા સમાચાર મળી શકે છે. તમારા ઉપરી અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. તેની સાથે ભાગ્યનો પૂરો સાથ મળવાથી ધનમાં વૃદ્ધિ થશે.
આવકના નવા સ્ત્રોત ખુલશે અને તમે બચત કરવામાં પણ સફળ થઈ શકો છો. આ સાથે જ ધંધામાં પણ મોટો નફો મળવાની સંભાવના છે. નવા સંબંધમાં પ્રવેશવાની અથવા લગ્ન કરવાની કેટલીક તકો આવી શકે છે, સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
કર્કઃ આ રાશિના લોકોને ગુરુદેવની સાથે ચંદ્રની વિશેષ કૃપા પણ રહેશે. ગજકેસરી યોગ બનવાથી કાર્યક્ષેત્રમાં મોટો બદલાવ આવી શકે છે. આ સાથે, ધૈર્ય સાથે તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકો છો.
નોકરીની નવી તકો મળી શકે છે. કોર્ટ સંબંધિત બાબતોમાં સફળતા મળી શકે છે. પિતાને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી થોડી રાહત મળી શકે છે. સમય જતાં, બધું ધીમે ધીમે સ્થાને આવશે.
આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે. પરિવારમાં સુખ-સુવિધાઓમાં વધારો થઈ શકે છે. આનાથી તમે તમારા દુશ્મનો પર જીત મેળવી શકો છો. આપેલ ધન પરત મળી શકશે અને સમાજમાં માન-સન્માન વધશે.
સિંહઃ- સિંહ રાશિના લોકો માટે ગજકેસરી યોગ પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિના લોકોને તેમની મહેનતનું ફળ મળશે. તમને કાર્યસ્થળ પર વરિષ્ઠ લોકોનો સહયોગ મળશે, જેના કારણે તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકશો.
આ સાથે, તમે મિત્રો અને પરિવાર સાથે તીર્થયાત્રા પર જઈ શકો છો. વ્યવસાયમાં કોઈ મહત્વપૂર્ણ સોદા પર હસ્તાક્ષર થઈ શકે છે. તેનાથી તમારું વ્યક્તિત્વ સુધરશે. તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે.
આ સાથે ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું પૂર્ણ થઈ શકશે. તમે ભવિષ્યને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. ભાઈ-બહેનોની મદદથી તમે ઘણો નફો કમાઈ શકો છો. આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
- થઈ જાઓ તૈયાર સૂર્ય અને શનિ બનાવશે મહા શક્તિશાળી યોગ! ત્રણ રાશિના લોકોના થશે દરેક સપના પુરા!
- શનિદેવ ની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બુધની ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોને કરીદેશે માલામાલ!
- બની રહ્યો છે દુર્લભ મહાલક્ષ્મી રાજયોગ! ત્રણ રાશિના લોકો પર લક્ષ્મીજી ચાર હાથે કરશે ધનવર્ષા!
- દેવતાઓના ગુરુ થશે માર્ગી! ત્રણ રાશિના લોકો માટે શાનદાર સમય! ચારે બાજુથી આવશે શુભ સમાચાર!
- શુક્ર કરશે શનિદેવના નક્ષત્રમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકો પર કરશે અઢળક ધનવર્ષા!
- ૩૦ વર્ષ પછી બની રહ્યા છે બે રાજયોગ! ત્રણ રાશિના લોકો પર કુબેરજી કરશે ચાર હાથે રૂપિયાનો વરસાદ!
- 29 જાન્યુઆરીથી ત્રણ રાશિના લોકોના ભાગ્યના ખુલશે તાળા! અચાનક થશે ખૂબ મોટો ધનલાભ!
- મંગળ ની મિથુન રાશિમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોનું નસીબ પલ્ટી મારશે!સુખ સમૃદ્ધિનો સરવાળો!
- શુક્ર, રાહુ અને ચંદ્રનો ત્રિગ્રહી યોગ બદલી નાખશે ભાગ્ય! ત્રણ રાશિના લોકો પર કરશે ઢગલાબંધ રૂપિયાનો વરસાદ!
- 30 વર્ષ પછી શનિ શુક્રનો અદભુત મહાસંયોગ! ન્યાયના દેવ શનિ શુક્ર સાથે મળીને કરશે ધોધમાર ધનવર્ષા!
- 12મી ડિસેમ્બર થઈ ગ્રહોના રાજકુમાર બુધ બદલશે ત્રણ રાશિના લોકોનું ભાગ્ય! અઢળક ધન સંપત્તિનો પ્રબળ યોગ!
- 11 ડિસેમ્બર થી જબરદસ્ત પલ્ટી મારશે આ ત્રણ રાશિના લોકોનું નસીબ! ચારે બાજુથી કમાશે ઢગલાબંધ રૂપિયા
- ભગવાન સૂર્યદેવ ની પ્રિય છે આ ત્રણ રાશિ! સમય આવ્યે કરે છે માલામાલ!
- સમસપ્તક રાજયોગ ત્રણ રાશિના લોકોના બદલી નાખશે નસીબ! કરીદેશે માલામાલ! આપશે ઢગલાબંધ રૂપિયા!
- બન્યો સૌથી પાવરફુલ ગજકેસરી રાજયોગ! રાશિઓનું ભાગ્ય રાતોરાત બદલાઈ જશે! મળશે છપ્પરફાડ રૂપિયા!
- સૂર્યગ્રહણ સાથે સર્વપિતૃ અમાસ! કરીલો આ ઉપાય! પિતૃઓ ખુશ થઈ વર્ષાવસે ધન સમૃદ્ધિ
- 18 વર્ષ પછી બન્યો સૂર્ય કેતુનો અશુભ ગ્રહણ યોગ! ત્રણ રાશિના લોકોની મુશ્કેલીઓ પરેશાનીઓ વધશે!
- મંગળની રાશિમાં બુધ ની ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકો પર કુબેરજી કરશે ધનવર્ષા!