બુધના ગોચરથી રચાશે ભદ્ર મહાપુરુષ રાજયોગ! ત્રણ રાશિના લોકોને કરી દેશે માલામાલ!
બુધ ગ્રહ કન્યા રાશિમાં સંક્રમણ કરવા જઈ રહ્યો છે. જેના કારણે ભદ્ર રાજયોગ સર્જાવા જઈ રહ્યો છે. ભારતીય પુરાણો અને જ્યોતિષશાસ્ત્ર માં પંચ મહાપુરુષ રાજયોગનું વર્ણન છે.
હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના દરેક ગ્રહ સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે.
કેટલાક ગ્રહો તેજ ગતિએ તો કેટલાક ગ્રહો મંદ ગતિએ ગોચર કરતાં હોય છે તેમજ એક ચોક્કસ સમયાંતરે રાશિચક્રની બારે બાર રાશીઓ અને સત્યાવીસ નક્ષત્ર માં વારાફરથી ગોચર કરે છે. જેની અસર મનુષ્યન જીવન સીધી કે આડકતરી રીતે પડે જ છે.
પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર અને કેટલીક માન્યતાઓ અનુસાર નભ મંડળના નવે નવ ગ્રહો અમુક ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ બદલીને અન્ય રાશિમાં તેમજ અન્ય ગ્રહો સાથે સંયોગ, રાજયોગ કે યુતિ રચે છે.
જે વ્યક્તિની કુંડળીમાં ભદ્ર રાજયોગની હાજરી હોય તો તેવી વ્યક્તિને સંસારના તમામ ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે. તેમજ આવી વ્યક્તિ હંમેશા ધનવાન રહે છે. ક્યારેય ધનની કમી આવતી નથી.
23 સપ્ટેમ્બરે બુધ ગ્રહ પોતાની રાશિ કન્યામાં જવાનો છે. જેના કારણે ભદ્રા મહાપુરુષ રાજયોગ સર્જાશે. આવી સ્થિતિમાં આ રાજયોગની અસર તમામ રાશિના લોકો પર જોવા મળશે.
- બુધના ગોચરથી રચાશે ભદ્ર મહાપુરુષ રાજયોગ! ત્રણ રાશિના લોકોને કરી દેશે માલામાલ!
- 18 વર્ષ બાદ બની રહી છે કેતુ સૂર્યદેવની મહાયુતિ! ત્રણ રાશિના લોકો માટે શાનદાર સમય!
- 30 વર્ષ બાદ વક્રી શનિદેવ બનાવી રહયા છે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ! ત્રણ રાશિના લોકોને આપશે છપ્પરફાડ રૂપિયા!
- બની રહ્યો છે સૌથી પાવરફુલ લક્ષ્મી નારાયણ રાજયોગ! ત્રણ રાશિના લોકો પર લક્ષ્મીજી કરશે ધનવર્ષા!
- ગુરુ મહારાજ માચાવશે ધમાલ! ત્રણ રાશિના લોકોના કરશે દરેક સપના પુરા! આપશે અઢળક ધન દોલત!
- આજે ચંદ્રગ્રહણ! ચંદ્ર રાહુની શાનદાર મહાયુતિ ત્રણ રાશિના લોકોના ભાગ્યના દરવાજા ખોલશે!
- 30 વર્ષ પછી શનિદેવ કરી રહ્યા છે ગુરુની રાશિમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોનો થશે ભાગ્યોદય!
- બુધની કન્યા રાશિમાં ધમાકેદાર એન્ટ્રીથી બનશે બુધાદિત્ય રાજયોગ! ત્રણ રાશિના લોકો પર થશે છપ્પરફાડ ધનવર્ષા!
- 500 વર્ષ પછી બની રહ્યા છે એક સાથે ત્રણ રાજયોગ! ચાર રાશિના લોકોનું ભાગ્ય પલ્ટી મારશે!કામશે ઢગલાબંધ રૂપિયા!
- સૂર્યદેવ ની શુક્રના ઘરમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકો પર થશે છપ્પરફાડ ધનવર્ષા!
- થઈ જાઓ ખુશ! શનિદેવ પર પડશે સૂર્યદેવની શુભ છાંયા! ત્રણ રાશિના લોકોને થશે અચાનક ધનલાભ!
- પિતૃપક્ષ માં બુધ શુક્રનું મહાગોચર ત્રણ રાશિના લોકો માટે સુવર્ણ સમય! ચારે બાજુથી આવશે ઢગલાબંધ રૂપિયા!
- ચંદ્રગ્રહણ ના દિવસે ચંદ્ર રાહુની અદભુત મહાયુતિ! ત્રણ રાશિના લોકો પર ધોધમાર ધનવર્ષાનો મહાયોગ!
- શુક્ર ની તુલા રાશિમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકો પર લક્ષ્મીજી કુબેરજી ની રહેશે વિશેષ કૃપા!
- મંગળ બન્યા મહાબલી! ત્રણ રાશીના લોકો પર કરશે છપ્પરફાડ ધનવર્ષા! દરેક સપના થશે પુરા!
સિંહ રાશિ: ભદ્રા મહાપુરુષ રાજયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી ધન અને વાણી સ્થાનમાં સંક્રમણ કરવા જઈ રહ્યો છે. તમને સમયાંતરે અણધાર્યા નાણાકીય લાભ મળી શકે છે.
આ સમયે તમારી વાતચીતમાં સુધારો થશે. જેના કારણે લોકો પ્રભાવિત થશે. આ સમય દરમિયાન, આ મહિનો કારકિર્દી અને વ્યવસાયની દ્રષ્ટિએ તમારા માટે ઉત્તમ સાબિત થશે. સાથે જ આ સમયે તમારી આવકના નવા સ્ત્રોત પણ બનશે.
આ મહિને તમે તમારા નાણાકીય હિસાબોને નિયંત્રિત કરી શકશો અને ઘણાં રચનાત્મક કાર્ય પૂર્ણ કરી શકશો. આ ઉપરાંત જે લોકો માર્કેટિંગ, બેંકિંગ, મીડિયા અને વાણીના ક્ષેત્રો સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય સારો રહેશે.
ધન રાશિ: ભદ્રા રાજયોગની રચના ધનુ રાશિના લોકો માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે તમારી કુંડળીના કર્મ ઘર પર બુધ ગ્રહ ગોચર કરી રહ્યો છે. તેથી, આ સમયગાળા દરમિયાન તમને કાર્ય અને વ્યવસાયમાં વિશેષ પ્રગતિ મળી શકે છે.
આ મહિને તમને તમારા કામમાં સફળતા મળશે અને તમે જે લક્ષ્ય નક્કી કર્યું છે તે પ્રાપ્ત કરશો. આ સમયે નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે. ઉપરાંત, જુનિયર અને સિનિયર સારી રીતે મળી શકે છે.
આ સમયે તમને પૈતૃક સંપત્તિનો લાભ મળી શકે છે. વેપારી વર્ગના લોકોને આ સમયે સારો નફો મળી શકે છે. જુના રોકાણ કરેલા નાણાં માંથી મોટો આર્થિક લાભ મળી શકે છે.
મિથુન: ભદ્રા રાજયોગની રચના તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી ચોથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. તેથી, તમે આ સમયે ભૌતિક સુખ મેળવી શકો છો.
આ મહિને તમારી ચાલી રહેલી ઘણી યોજનાઓ પૂર્ણ થશે. નાણાકીય સુરક્ષા રહેશે. તમારી સિદ્ધિઓ તમને બીજા બધાની પ્રશંસા મેળવશે. તમને વાહન અને મિલકતનો આનંદ પણ મળી શકે છે.
આ સમયે પૈતૃક સંપત્તિનું સુખ પણ મળી શકે છે. ઉપરાંત, તમારી માતા સાથે તમારા સંબંધો સારા રહેશે. માતા દ્વારા આર્થિક લાભ થઈ શકે છે. તેમજ નવા આર્થિક સ્ત્રોત મળી શકે છે.
- વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા પર્સમાં રાખો આ વસ્તુઓ! જીવનમાં ક્યારેય નહીં થાય પૈસાની કમી!
- તિજોરી માં મુકીદો આ વસ્તુ! દૂર થઈ જશે વાસ્તુ દોષ અને માં લક્ષ્મીજી આવશે દોડતા!
- રસોડા માં આ વસ્તુઓને ક્યારેય ખતમ થવા ન દો, નહીં તો લક્ષ્મીજી અને અન્નપૂર્ણા દેવી થઈ જશે નારાજ!
- ઘરની આ દિશામાં રહે છે ભગવાન શિવ અને લક્ષ્મીજી! રાખો આ વાસ્તુ નિયમોનું ધ્યાન! થઈ જશો પૈસાદાર!
- ઘરની આ દિશામાં હોય છે રાહુ કેતુ નો વાસ! ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ! નહીંતર થશે મોટું નુકશાન!
- રસોડામાં કરશો આ ભૂલ તો થઈ જશો કંગાળ! લક્ષ્મીજી થઈ જશે ગુસ્સે! આજે જ સુધારીલો!
- ઘરમાં લગાવીદો આ શુભ છોડ, ખેંચાઈ આવશે ઢગલાબંધ રૂપિયા! માં લક્ષ્મીજીનો સાક્ષાત નિવાસ!
- વાસ્તુશાસ્ત્ર મુજબ કરીલો આ ઉપાય! ચુંબકની જેમ ખેંચી લાવશે પૈસા! અચૂક થશે ધનવર્ષા!
- કેવા હોય છે જૂન માં જન્મેલા લોકો? આવું હોય છે વ્યક્તિત્વ, ગુણ, લકી નંબર અને કલર! જાણો
- આ 4 રાશિના લોકોનું વ્યક્તિત્વ હોય છે રહસ્યમય! પરંતુ કામમાં હોય છે એકદમ પરફેક્ટ
- જો હાથમાં હોય મજબૂત નીચભંગ રાજયોગ! તો મળે છે અઢળક ધન દોલત અને સંપત્તિ!
- જો સપનામાં આ જીવ જોવા મળે તો ધન ધન્યથી ઉભરાઈ જશે તિજોરી! કરી દેશે માલામાલ!
- જો મહિલાઓ આ વાતોનું ધ્યાન રાખે તો ક્યારેય ધનની કમી રહેતી નથી! વરશે છે લક્ષ્મીજીની કૃપા!
- ઘરની દક્ષિણ દિશામાં મૂકીદો આ વસ્તુ, ચુંબકની જેમ પૈસા સમૃદ્ધિ ખેંચી લાવશે! જાણો
- સવારે ખાલી પેટ ઘી સાથે આ એક વસ્તુનું સેવન કરો! હાઈ બ્લડ સુગર લેવલ થશે મેનેજ!