બુધની કન્યા રાશિમાં ધમાકેદાર એન્ટ્રીથી બનશે બુધાદિત્ય રાજયોગ! ત્રણ રાશિના લોકો પર થશે છપ્પરફાડ ધનવર્ષા!
બુધ અને સૂર્યના સંયોગથી બુધાદિત્ય રાજયોગ બનવા જઈ રહ્યો છે. સૂર્યદેવ આજે 16 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં પ્રવેશ કરશે. બુધ 23 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં પ્રવેશ કરશે, જેના કારણે આ બંને ગ્રહોના સંયોગથી બુધાદિત્ય રાજયોગ સર્જાશે.
હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના બુધ સૂર્યદેવ સહિત દરેક ગ્રહ સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે.
કેટલાક ગ્રહો તેજ ગતિએ તો કેટલાક ગ્રહો મંદ ગતિએ ગોચર કરતાં હોય છે તેમજ એક ચોક્કસ સમયાંતરે રાશિચક્રની બારે બાર રાશીઓ અને સત્યાવીસ નક્ષત્ર માં વારાફરથી ગોચર કરે છે. જેની અસર મનુષ્યન જીવન સીધી કે આડકતરી રીતે પડે જ છે.
પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર અને કેટલીક માન્યતાઓ અનુસાર નભ મંડળના નવે નવ ગ્રહો અમુક ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ બદલીને અન્ય રાશિમાં તેમજ અન્ય ગ્રહો સાથે સંયોગ, રાજયોગ કે યુતિ રચે છે.
- બની રહ્યો છે સૌથી પાવરફુલ લક્ષ્મી નારાયણ રાજયોગ! ત્રણ રાશિના લોકો પર લક્ષ્મીજી કરશે ધનવર્ષા!
- ગુરુ મહારાજ માચાવશે ધમાલ! ત્રણ રાશિના લોકોના કરશે દરેક સપના પુરા! આપશે અઢળક ધન દોલત!
- આજે ચંદ્રગ્રહણ! ચંદ્ર રાહુની શાનદાર મહાયુતિ ત્રણ રાશિના લોકોના ભાગ્યના દરવાજા ખોલશે!
- 30 વર્ષ પછી શનિદેવ કરી રહ્યા છે ગુરુની રાશિમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોનો થશે ભાગ્યોદય!
- બુધની કન્યા રાશિમાં ધમાકેદાર એન્ટ્રીથી બનશે બુધાદિત્ય રાજયોગ! ત્રણ રાશિના લોકો પર થશે છપ્પરફાડ ધનવર્ષા!
- 500 વર્ષ પછી બની રહ્યા છે એક સાથે ત્રણ રાજયોગ! ચાર રાશિના લોકોનું ભાગ્ય પલ્ટી મારશે!કામશે ઢગલાબંધ રૂપિયા!
- સૂર્યદેવ ની શુક્રના ઘરમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકો પર થશે છપ્પરફાડ ધનવર્ષા!
- થઈ જાઓ ખુશ! શનિદેવ પર પડશે સૂર્યદેવની શુભ છાંયા! ત્રણ રાશિના લોકોને થશે અચાનક ધનલાભ!
- પિતૃપક્ષ માં બુધ શુક્રનું મહાગોચર ત્રણ રાશિના લોકો માટે સુવર્ણ સમય! ચારે બાજુથી આવશે ઢગલાબંધ રૂપિયા!
- ચંદ્રગ્રહણ ના દિવસે ચંદ્ર રાહુની અદભુત મહાયુતિ! ત્રણ રાશિના લોકો પર ધોધમાર ધનવર્ષાનો મહાયોગ!
- શુક્ર ની તુલા રાશિમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકો પર લક્ષ્મીજી કુબેરજી ની રહેશે વિશેષ કૃપા!
- મંગળ બન્યા મહાબલી! ત્રણ રાશીના લોકો પર કરશે છપ્પરફાડ ધનવર્ષા! દરેક સપના થશે પુરા!
- શનિદેવ કરશે માલામાલ! શનિદેવનું ગોચર ત્રણ રાશિના લોકોનો કરશે મહાભાગ્યોદય!
- છાંયા ગ્રહ રાહુ બનશે સૌથી શક્તિશાળી! બે રાશિના લોકોના જીવનમાં અણધાર્યું પરિવર્તન અને ઢગલાબંધ ધન સમૃદ્ધિ!
- ગોલ્ડના ટાઈમ! 30 વર્ષ પછી શુક્ર શનિદેવ રચશે મહાયુતિ! ત્રણ રાશિના લોકોનો થશે મહા ભાગ્યોદય!
કન્યા રાશિ: બુધાદિત્ય રાજયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિના ચઢતા ઘર પર બનવા જઈ રહ્યો છે. તેથી, આ સમયગાળા દરમિયાન તમે તમારા આત્મવિશ્વાસમાં વધારો જોશો.
તમને નવા અને ઉત્તમ પ્રોજેક્ટ્સ પણ મળશે અને આ સમય તમારા જીવનમાં સકારાત્મકતા વધારવાનો માનવામાં આવે છે. નોકરીમાં સારી તકો મળશે અને તમને અચાનક પેન્ડિંગ પૈસા મળી શકે છે.
આ સમયે પરિણીત લોકોનું વિવાહિત જીવન અદ્ભુત રહેશે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન તમને સન્માન પ્રાપ્ત થશે. સમાજમાં નામ વધશે. આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે.
સિંહ રાશિ: બુધાદિત્ય રાજયોગની રચના સિંહ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી ગોચર કુંડળીના ધન અને વાણી સ્થાન પર બનવા જઈ રહ્યો છે.
આ સમયે તમને સમયાંતરે અનપેક્ષિત નાણાકીય લાભ મળશે. તમે પૈસાની બચત પણ કરી શકશો અને તમને વ્યવસાયમાં પણ અનેક ગણો લાભ મળશે. તમારા જીવનમાં પ્રગતિના નવા રસ્તા ખુલશે અને તમારી યોજનાઓ સફળ થશે.
સાથે જ તમારી વાણીનો પ્રભાવ વધશે, જેના કારણે લોકો પ્રભાવિત થશે. નોકરી અને વ્યવસાયમાં તમને ઇચ્છિત સફળતા મળશે અને અચાનક અટકેલા પૈસા મળવાથી તમારી ઘણી યોજનાઓ પૂર્ણ થશે.
ધન રાશિ: બુધાદિત્ય રાજયોગ તમારા માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી નવમા ભાવમાં બનવા જઈ રહ્યો છે. તેથી, આ સમયમાં ભાગ્ય તમારો સાથ આપી શકે છે.
ઉપરાંત, તમારી કારકિર્દીમાં અચાનક વૃદ્ધિ થશે અને તમારો પગાર વધશે. તમને તમારા વ્યવસાયને વિસ્તારવાની તકો મળશે. વેપારમાં ઘણો ફાયદો થઈ શકે છે. જે લોકો બેરોજગાર છે તેમને નોકરી મળી શકે છે.
આ સમયગાળામાં વેપારીઓને વેપારમાં સારો ફાયદો થઈ શકે છે. લંબાગાળાનું રોકાણ લાભદાયી સાબિત થશે. અટકાયેલા કામો ફરી શરૂ થશે. બચત કરી શકશો. સંતાન સંબંધી ચિંતા હળવી બનશે.
- વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા પર્સમાં રાખો આ વસ્તુઓ! જીવનમાં ક્યારેય નહીં થાય પૈસાની કમી!
- તિજોરી માં મુકીદો આ વસ્તુ! દૂર થઈ જશે વાસ્તુ દોષ અને માં લક્ષ્મીજી આવશે દોડતા!
- રસોડા માં આ વસ્તુઓને ક્યારેય ખતમ થવા ન દો, નહીં તો લક્ષ્મીજી અને અન્નપૂર્ણા દેવી થઈ જશે નારાજ!
- ઘરની આ દિશામાં રહે છે ભગવાન શિવ અને લક્ષ્મીજી! રાખો આ વાસ્તુ નિયમોનું ધ્યાન! થઈ જશો પૈસાદાર!
- ઘરની આ દિશામાં હોય છે રાહુ કેતુ નો વાસ! ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ! નહીંતર થશે મોટું નુકશાન!
- રસોડામાં કરશો આ ભૂલ તો થઈ જશો કંગાળ! લક્ષ્મીજી થઈ જશે ગુસ્સે! આજે જ સુધારીલો!
- ઘરમાં લગાવીદો આ શુભ છોડ, ખેંચાઈ આવશે ઢગલાબંધ રૂપિયા! માં લક્ષ્મીજીનો સાક્ષાત નિવાસ!
- વાસ્તુશાસ્ત્ર મુજબ કરીલો આ ઉપાય! ચુંબકની જેમ ખેંચી લાવશે પૈસા! અચૂક થશે ધનવર્ષા!
- કેવા હોય છે જૂન માં જન્મેલા લોકો? આવું હોય છે વ્યક્તિત્વ, ગુણ, લકી નંબર અને કલર! જાણો
- આ 4 રાશિના લોકોનું વ્યક્તિત્વ હોય છે રહસ્યમય! પરંતુ કામમાં હોય છે એકદમ પરફેક્ટ
- જો હાથમાં હોય મજબૂત નીચભંગ રાજયોગ! તો મળે છે અઢળક ધન દોલત અને સંપત્તિ!
- જો સપનામાં આ જીવ જોવા મળે તો ધન ધન્યથી ઉભરાઈ જશે તિજોરી! કરી દેશે માલામાલ!