મંગળની રાશિમાં બુધ ની ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકો પર કુબેરજી કરશે ધનવર્ષા!

ગ્રહોના રાજકુમાર બુધ ને તર્ક, વાણી, વેપાર, સંચાર, શેરબજાર, ગણિત અને અર્થવ્યવસ્થાનો કારક માનવામાં આવે છે. તેમજ બુધ ગ્રહને જ્યોતિષમાં ગ્રહોના રાજકુમારનું બિરુદ આપવામાં આવ્યું છે. તેથી જ્યારે પણ બુધ ગ્રહ ગોચર કરે છે. તેથી તેમનું સંક્રમણ તમામ રાશિના લોકો પર સીધી અસર કરે છે.
હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના દરેક ગ્રહ સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે.
કેટલાક ગ્રહો તેજ ગતિએ તો કેટલાક ગ્રહો મંદ ગતિએ ગોચર કરતાં હોય છે તેમજ એક ચોક્કસ સમયાંતરે રાશિચક્રની બારે બાર રાશીઓ અને સત્યાવીસ નક્ષત્ર માં વારાફરથી ગોચર કરે છે. જેની અસર મનુષ્યન જીવન સીધી કે આડકતરી રીતે પડે જ છે.
પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર અને કેટલીક માન્યતાઓ અનુસાર નભ મંડળના નવે નવ ગ્રહો અમુક ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ બદલીને અન્ય રાશિમાં તેમજ અન્ય ગ્રહો સાથે સંયોગ, રાજયોગ કે યુતિ રચે છે.
તમને જણાવી દઈએ કે 29 ઓક્ટોબરે ગ્રહોનો રાજકુમાર બુધ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. જેના કારણે કેટલીક રાશિના લોકોનો ભાગ્યોદય થઈ શકે છે. સાથે જ આ લોકોની સંપત્તિમાં પણ વધારો થઈ શકે છે. બુધ વ્યાપાર, વાણીના દેવતા છે એટલે ચોક્કસ વ્યાપારમાં તેજી આવશે.
- થઈ જાઓ તૈયાર સૂર્ય અને શનિ બનાવશે મહા શક્તિશાળી યોગ! ત્રણ રાશિના લોકોના થશે દરેક સપના પુરા!
- શનિદેવ ની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બુધની ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોને કરીદેશે માલામાલ!
- બની રહ્યો છે દુર્લભ મહાલક્ષ્મી રાજયોગ! ત્રણ રાશિના લોકો પર લક્ષ્મીજી ચાર હાથે કરશે ધનવર્ષા!
- દેવતાઓના ગુરુ થશે માર્ગી! ત્રણ રાશિના લોકો માટે શાનદાર સમય! ચારે બાજુથી આવશે શુભ સમાચાર!
- શુક્ર કરશે શનિદેવના નક્ષત્રમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકો પર કરશે અઢળક ધનવર્ષા!
- ૩૦ વર્ષ પછી બની રહ્યા છે બે રાજયોગ! ત્રણ રાશિના લોકો પર કુબેરજી કરશે ચાર હાથે રૂપિયાનો વરસાદ!
- 29 જાન્યુઆરીથી ત્રણ રાશિના લોકોના ભાગ્યના ખુલશે તાળા! અચાનક થશે ખૂબ મોટો ધનલાભ!
- મંગળ ની મિથુન રાશિમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોનું નસીબ પલ્ટી મારશે!સુખ સમૃદ્ધિનો સરવાળો!
- શુક્ર, રાહુ અને ચંદ્રનો ત્રિગ્રહી યોગ બદલી નાખશે ભાગ્ય! ત્રણ રાશિના લોકો પર કરશે ઢગલાબંધ રૂપિયાનો વરસાદ!
- 30 વર્ષ પછી શનિ શુક્રનો અદભુત મહાસંયોગ! ન્યાયના દેવ શનિ શુક્ર સાથે મળીને કરશે ધોધમાર ધનવર્ષા!
- 12મી ડિસેમ્બર થઈ ગ્રહોના રાજકુમાર બુધ બદલશે ત્રણ રાશિના લોકોનું ભાગ્ય! અઢળક ધન સંપત્તિનો પ્રબળ યોગ!
- 11 ડિસેમ્બર થી જબરદસ્ત પલ્ટી મારશે આ ત્રણ રાશિના લોકોનું નસીબ! ચારે બાજુથી કમાશે ઢગલાબંધ રૂપિયા
- ભગવાન સૂર્યદેવ ની પ્રિય છે આ ત્રણ રાશિ! સમય આવ્યે કરે છે માલામાલ!
- સમસપ્તક રાજયોગ ત્રણ રાશિના લોકોના બદલી નાખશે નસીબ! કરીદેશે માલામાલ! આપશે ઢગલાબંધ રૂપિયા!
- બન્યો સૌથી પાવરફુલ ગજકેસરી રાજયોગ! રાશિઓનું ભાગ્ય રાતોરાત બદલાઈ જશે! મળશે છપ્પરફાડ રૂપિયા!
વૃશ્ચિક રાશિ: બુધનું ગોચર તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે. કારણ કે તમારી ગોચર કુંડળીના ઉર્ધ્વ ગૃહમાં બુધ ગ્રહ ગોચર કરી રહ્યો છે. તેથી, આ સમયે તમે તમારા આત્મવિશ્વાસમાં વધારો જોશો. તે જ સમયે તમે લોકપ્રિય બનશો. આ સમયે તમને માન અને પ્રતિષ્ઠા મળશે.
પારિવારિક જીવન સુખી રહેશે અને તમને બધા સભ્યોનો સહયોગ મળશે. બુધ વ્યાપારના કારક છે એટલે આ સમયગાળામાં તમને ભાગીદારીના કામમાં ફાયદો થશે. વ્યાપારિક લાભ થશે. આર્થિક સંકડામણ દૂર થશે. ધંધા રોજગાર બાબતે અટવાયેલા રોકાયેલા કામો થશે અને ફસાયેલા નાણાં પાછા મળી શકે છે.
વૃષભ રાશિ: બુધનું સંક્રમણ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે આ સમય દરમિયાન બુધ ગ્રહ તમારી રાશિના સાતમા ભાવમાં ગોચર કરશે. તેથી, આ સમયગાળા દરમિયાન તમારું વિવાહિત જીવન સુખી રહેશે. તમને તમારા જીવનસાથી તરફથી પણ સહયોગ મળશે.
આ સમયગાળા દરમિયાન તમારા જીવનસાથીની પ્રગતિ થઈ શકે છે. તમારા વ્યક્તિત્વમાં આકર્ષણની ભાવના રહેશે. જ્યારે બુધ ગ્રહ સંપત્તિનો સ્વામી અને તમારી રાશિથી પાંચમું ઘર છે. તમને સમયાંતરે અનપેક્ષિત નાણાકીય લાભ મળી શકે છે. બાળકો સંબંધિત કેટલાક સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.
મકર રાશિ: વેપારમાં લાભદાયી બુધનું સંક્રમણ મકર રાશિના લોકો માટે લાભદાયી સાબિત થઈ શકે છે. કારણ કે ભગવાન બુધ તમારી રાશિથી 11મા ભાવમાં જશે. તેથી, આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે.
આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે. રોકાણથી સારો ફાયદો થશે અને નાણાકીય સ્થિતિ પણ મજબૂત થશે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન તમારી ઇચ્છાઓ પૂર્ણ થશે. તે જ સમયે, તમે શેરબજાર, સટ્ટાબાજી અને લોટરીમાં નફો મેળવી શકો છો.
- વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા પર્સમાં રાખો આ વસ્તુઓ! જીવનમાં ક્યારેય નહીં થાય પૈસાની કમી!
- તિજોરી માં મુકીદો આ વસ્તુ! દૂર થઈ જશે વાસ્તુ દોષ અને માં લક્ષ્મીજી આવશે દોડતા!
- રસોડા માં આ વસ્તુઓને ક્યારેય ખતમ થવા ન દો, નહીં તો લક્ષ્મીજી અને અન્નપૂર્ણા દેવી થઈ જશે નારાજ!
- ઘરની આ દિશામાં રહે છે ભગવાન શિવ અને લક્ષ્મીજી! રાખો આ વાસ્તુ નિયમોનું ધ્યાન! થઈ જશો પૈસાદાર!
- ઘરની આ દિશામાં હોય છે રાહુ કેતુ નો વાસ! ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ! નહીંતર થશે મોટું નુકશાન!
- રસોડામાં કરશો આ ભૂલ તો થઈ જશો કંગાળ! લક્ષ્મીજી થઈ જશે ગુસ્સે! આજે જ સુધારીલો!
- ઘરમાં લગાવીદો આ શુભ છોડ, ખેંચાઈ આવશે ઢગલાબંધ રૂપિયા! માં લક્ષ્મીજીનો સાક્ષાત નિવાસ!
- વાસ્તુશાસ્ત્ર મુજબ કરીલો આ ઉપાય! ચુંબકની જેમ ખેંચી લાવશે પૈસા! અચૂક થશે ધનવર્ષા!
- કેવા હોય છે જૂન માં જન્મેલા લોકો? આવું હોય છે વ્યક્તિત્વ, ગુણ, લકી નંબર અને કલર! જાણો
- આ 4 રાશિના લોકોનું વ્યક્તિત્વ હોય છે રહસ્યમય! પરંતુ કામમાં હોય છે એકદમ પરફેક્ટ
- જો હાથમાં હોય મજબૂત નીચભંગ રાજયોગ! તો મળે છે અઢળક ધન દોલત અને સંપત્તિ!
- જો સપનામાં આ જીવ જોવા મળે તો ધન ધન્યથી ઉભરાઈ જશે તિજોરી! કરી દેશે માલામાલ!
- જો મહિલાઓ આ વાતોનું ધ્યાન રાખે તો ક્યારેય ધનની કમી રહેતી નથી! વરશે છે લક્ષ્મીજીની કૃપા!
- ઘરની દક્ષિણ દિશામાં મૂકીદો આ વસ્તુ, ચુંબકની જેમ પૈસા સમૃદ્ધિ ખેંચી લાવશે! જાણો
- સવારે ખાલી પેટ ઘી સાથે આ એક વસ્તુનું સેવન કરો! હાઈ બ્લડ સુગર લેવલ થશે મેનેજ!