સુપ્રિમકોર્ટના પૂર્વ ન્યાયાધીશ માર્કંડેય કાત્જુ એ મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે મોદી સરકારે સીબીઆઈ અને અદાલત ને રાજકીય રંગ આપ્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે પ્રધાનમંત્રી મોદી એ ચુંટણી પંચ, સીબીઆઈ, સરકારી એજન્સીઓ, રાજ્યપાલ, રાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટનું રાજનીતિકરણ કરી નાખ્યું છે. મારી સહાનુભૂતિ તેમની સાથે છે. સરકારને IAS સંગઠનનું રાજનીતિકરણ કરતા કેટલી વાર લાગવાની છે! આ પહેલી વખત નથી કે જસ્ટિસ કાત્જુ એ આવી વિવાદાસ્પદ ટીપ્પણીઓ કરી હોય પરંતુ ભૂતકાળમાં પણ ઘણીવાર વિવાદાસ્પદ નિવેદનો આપીને વિવાદનો મધપૂડો છંછેડયો છે.
Read Next
March 31, 2024
કમલમ માં કકળાટ! ગુજરાત ભાજપ માટે ચાર બેઠકો બની માથાનો દુખાવો! મોદી શાહ કરશે દરમિયાનગીરી?
March 24, 2024
વિવાદ વધતાં ભાજપની મુશ્કેલીમાં વધારો! લોકસભામાં થઈ શકે છે નુકશાન??
March 23, 2024
લોકસભા ચૂંટણી પહેલાં ભાજપમાં ભંગાણ?? 26 માંથી 26ની પરંપરા તૂટશે?? જાણો!!
August 22, 2023
કર્ણાટક મુખ્યમંત્રીએ ભર્યું મજબૂત પગલું! વિપક્ષોને જબરદસ્ત ફાટકાર! જાણો!
June 10, 2023
અડધા ઉપરની કોંગ્રેસ ભાજપમાં છે ત્યારે અન્ય એક કોંગ્રેસી ધારાસભ્યનું ચોંકાવનારું નિવેદન!
June 8, 2023
Cyclone Biparjoy ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે! આ રાજ્યો પર મંડરાઈ રહ્યો છે ખતરો!
May 13, 2023
કોંગ્રેસની કર્ણાટક ની જીતમાં આ નેતા બન્યા કોંગ્રેસના ચાણક્ય! મોદી શાહની યોજના નિષ્ફળ!
May 8, 2023
કર્ણાટક ચૂંટણીઃ ભાજપને મોટો ફટકો! વીરશૈવ લિંગાયત ફોરમની જાહેરાત બાદ બદલાયા સમીકરણ!
April 21, 2023
NCP માં પડી શકે છે મોટું ભંગાણ! કર્ણાટકમાં પ્રચારકોની યાદી બાદ શંકા તેજ!
April 17, 2023