ચંદ્રગ્રહણ ના દિવસે ચંદ્ર રાહુની અદભુત મહાયુતિ! ત્રણ રાશિના લોકો પર ધોધમાર ધનવર્ષાનો મહાયોગ!
વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બરે થવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ પિતૃ પક્ષ દરમિયાન થવાનું છે. પિતૃ પક્ષ 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને 2 ઓક્ટોબરે સમાપ્ત થશે.
હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના મંગળ સહિત દરેક ગ્રહ સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે.
કેટલાક ગ્રહો તેજ ગતિએ તો કેટલાક ગ્રહો મંદ ગતિએ ગોચર કરતાં હોય છે તેમજ એક ચોક્કસ સમયાંતરે રાશિચક્રની બારે બાર રાશીઓ અને સત્યાવીસ નક્ષત્ર માં વારાફરથી ગોચર કરે છે. જેની અસર મનુષ્યન જીવન સીધી કે આડકતરી રીતે પડે જ છે.
પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર અને કેટલીક માન્યતાઓ અનુસાર નભ મંડળના નવે નવ ગ્રહો અમુક ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ બદલીને અન્ય રાશિમાં તેમજ અન્ય ગ્રહો સાથે સંયોગ, રાજયોગ કે યુતિ રચે છે.
ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બરે થતું હોય પિતૃ પક્ષમાં ચંદ્રગ્રહણની છાયા રહેશે. ચંદ્રગ્રહણના સમયે ચંદ્ર મીન રાશિમાં સ્થિત હશે. જ્યાં રાહુ ગ્રહ પણ હાજર છે. આવી સ્થિતિમાં રાહુ અને ચંદ્રના સંયોગથી બનેલો ગ્રહણ યોગ ઘણી રાશિના લોકોના જીવનમાં સકારાત્મક અસર કરી શકે છે.
- બની રહ્યો છે સૌથી પાવરફુલ લક્ષ્મી નારાયણ રાજયોગ! ત્રણ રાશિના લોકો પર લક્ષ્મીજી કરશે ધનવર્ષા!
- ગુરુ મહારાજ માચાવશે ધમાલ! ત્રણ રાશિના લોકોના કરશે દરેક સપના પુરા! આપશે અઢળક ધન દોલત!
- આજે ચંદ્રગ્રહણ! ચંદ્ર રાહુની શાનદાર મહાયુતિ ત્રણ રાશિના લોકોના ભાગ્યના દરવાજા ખોલશે!
- 30 વર્ષ પછી શનિદેવ કરી રહ્યા છે ગુરુની રાશિમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોનો થશે ભાગ્યોદય!
- બુધની કન્યા રાશિમાં ધમાકેદાર એન્ટ્રીથી બનશે બુધાદિત્ય રાજયોગ! ત્રણ રાશિના લોકો પર થશે છપ્પરફાડ ધનવર્ષા!
- 500 વર્ષ પછી બની રહ્યા છે એક સાથે ત્રણ રાજયોગ! ચાર રાશિના લોકોનું ભાગ્ય પલ્ટી મારશે!કામશે ઢગલાબંધ રૂપિયા!
- સૂર્યદેવ ની શુક્રના ઘરમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકો પર થશે છપ્પરફાડ ધનવર્ષા!
- થઈ જાઓ ખુશ! શનિદેવ પર પડશે સૂર્યદેવની શુભ છાંયા! ત્રણ રાશિના લોકોને થશે અચાનક ધનલાભ!
- પિતૃપક્ષ માં બુધ શુક્રનું મહાગોચર ત્રણ રાશિના લોકો માટે સુવર્ણ સમય! ચારે બાજુથી આવશે ઢગલાબંધ રૂપિયા!
- ચંદ્રગ્રહણ ના દિવસે ચંદ્ર રાહુની અદભુત મહાયુતિ! ત્રણ રાશિના લોકો પર ધોધમાર ધનવર્ષાનો મહાયોગ!
વૃષભ: ચંદ્ર આ રાશિના અગિયારમા ભાવમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને વિશેષ લાભ મળશે. કરિયરના ક્ષેત્રમાં તમને ઘણો ફાયદો થવાનો છે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે.
આ સાથે અચાનક આર્થિક લાભ થવાની શક્યતાઓ છે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. તેની સાથે મિત્રો સાથે સારો સમય પસાર થશે. પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે.
પૈતૃક સંપત્તિ મળવાની પણ શક્યતાઓ છે. તમારા મોટા ભાઈ સાથે સારા સંબંધો હોઈ શકે છે. પરિવારમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે.
વૃશ્ચિક: આ રાશિમાં પાંચમા ભાવમાં ગ્રહણ થઈ રહ્યું છે. આ રાશિના લોકોને શિક્ષણ, કરિયર અને બિઝનેસમાં ઘણો ફાયદો થવાનો છે. આ રાશિના લોકો વિદેશ જઈને પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા ઈચ્છે છે તો તેઓ સફળતા પણ મેળવી શકે છે.
તમને તમારા માતા-પિતાનો સંપૂર્ણ સહયોગ મળશે, જેથી તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો. ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે. તમે તમારા પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો.
મકાન અને વાહન ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે. તમે કારકિર્દી વૃદ્ધિ માટે કેટલીક નવી કુશળતા શીખી શકો છો. આ સાથે, તમે ભવિષ્યમાં મહાન ઊંચાઈ સુધી પહોંચી શકો છો.
કુંભ: આ રાશિના બીજા ઘરમાં ગ્રહણ યોગ બની રહ્યો છે. આ ઉપરાંત શનિ પ્રથમ ઘરમાં બિરાજમાન છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે.
તમારી વાણીનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. નહિંતર, થઈ રહેલું કામ બગડી શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બની શકે છે. કરિયરના ક્ષેત્રમાં પણ તમને લાભ મળી શકે છે. પરિવાર અને બાળકો સાથે સારો સમય પસાર થશે.
- વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા પર્સમાં રાખો આ વસ્તુઓ! જીવનમાં ક્યારેય નહીં થાય પૈસાની કમી!
- તિજોરી માં મુકીદો આ વસ્તુ! દૂર થઈ જશે વાસ્તુ દોષ અને માં લક્ષ્મીજી આવશે દોડતા!
- રસોડા માં આ વસ્તુઓને ક્યારેય ખતમ થવા ન દો, નહીં તો લક્ષ્મીજી અને અન્નપૂર્ણા દેવી થઈ જશે નારાજ!
- ઘરની આ દિશામાં રહે છે ભગવાન શિવ અને લક્ષ્મીજી! રાખો આ વાસ્તુ નિયમોનું ધ્યાન! થઈ જશો પૈસાદાર!
- ઘરની આ દિશામાં હોય છે રાહુ કેતુ નો વાસ! ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ! નહીંતર થશે મોટું નુકશાન!
- રસોડામાં કરશો આ ભૂલ તો થઈ જશો કંગાળ! લક્ષ્મીજી થઈ જશે ગુસ્સે! આજે જ સુધારીલો!
- ઘરમાં લગાવીદો આ શુભ છોડ, ખેંચાઈ આવશે ઢગલાબંધ રૂપિયા! માં લક્ષ્મીજીનો સાક્ષાત નિવાસ!
- વાસ્તુશાસ્ત્ર મુજબ કરીલો આ ઉપાય! ચુંબકની જેમ ખેંચી લાવશે પૈસા! અચૂક થશે ધનવર્ષા!
- કેવા હોય છે જૂન માં જન્મેલા લોકો? આવું હોય છે વ્યક્તિત્વ, ગુણ, લકી નંબર અને કલર! જાણો
- આ 4 રાશિના લોકોનું વ્યક્તિત્વ હોય છે રહસ્યમય! પરંતુ કામમાં હોય છે એકદમ પરફેક્ટ
- જો હાથમાં હોય મજબૂત નીચભંગ રાજયોગ! તો મળે છે અઢળક ધન દોલત અને સંપત્તિ!
- જો સપનામાં આ જીવ જોવા મળે તો ધન ધન્યથી ઉભરાઈ જશે તિજોરી! કરી દેશે માલામાલ!