કેન્દ્ર ત્રિકોણ રાજયોગ ત્રણ રાશિના લોકોને આપશે ઢગલાબંધ રૂપિયા સુખ સમૃદ્ધિ!
ધન અને સમૃદ્ધિ આપનાર શુક્ર ના પોતાની રાશિ તુલા રાશિમાં પ્રવેશ કરવાથી કેન્દ્ર ત્રિકોણ રાજયોગ ની રચના થઈ રહી છે. શુક્રને આકર્ષણ, પ્રેમ, સંપત્તિ, સુખ, સમૃદ્ધિ અને સન્માનનો કારક માનવામાં આવે છે.
હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના દરેક ગ્રહ સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે.
કેટલાક ગ્રહો તેજ ગતિએ તો કેટલાક ગ્રહો મંદ ગતિએ ગોચર કરતાં હોય છે તેમજ એક ચોક્કસ સમયાંતરે રાશિચક્રની બારે બાર રાશીઓ અને સત્યાવીસ નક્ષત્ર માં વારાફરથી ગોચર કરે છે. જેની અસર મનુષ્યન જીવન સીધી કે આડકતરી રીતે પડે જ છે.
પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર અને કેટલીક માન્યતાઓ અનુસાર નભ મંડળના નવે નવ ગ્રહો અમુક ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ બદલીને અન્ય રાશિમાં તેમજ અન્ય ગ્રહો સાથે સંયોગ, રાજયોગ કે યુતિ રચે છે.
- કેન્દ્ર ત્રિકોણ રાજયોગ ત્રણ રાશિના લોકોને આપશે ઢગલાબંધ રૂપિયા સુખ સમૃદ્ધિ!
- શુક્રની રાહુના નક્ષત્ર માં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોને મળશે અચાનક ચારે બાજુથી ઢગલાબંધ રૂપિયા!
- બુધના ગોચરથી રચાશે ભદ્ર મહાપુરુષ રાજયોગ! ત્રણ રાશિના લોકોને કરી દેશે માલામાલ!
- 18 વર્ષ બાદ બની રહી છે કેતુ સૂર્યદેવની મહાયુતિ! ત્રણ રાશિના લોકો માટે શાનદાર સમય!
- 30 વર્ષ બાદ વક્રી શનિદેવ બનાવી રહયા છે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ! ત્રણ રાશિના લોકોને આપશે છપ્પરફાડ રૂપિયા!
- બની રહ્યો છે સૌથી પાવરફુલ લક્ષ્મી નારાયણ રાજયોગ! ત્રણ રાશિના લોકો પર લક્ષ્મીજી કરશે ધનવર્ષા!
- ગુરુ મહારાજ માચાવશે ધમાલ! ત્રણ રાશિના લોકોના કરશે દરેક સપના પુરા! આપશે અઢળક ધન દોલત!
- આજે ચંદ્રગ્રહણ! ચંદ્ર રાહુની શાનદાર મહાયુતિ ત્રણ રાશિના લોકોના ભાગ્યના દરવાજા ખોલશે!
- 30 વર્ષ પછી શનિદેવ કરી રહ્યા છે ગુરુની રાશિમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોનો થશે ભાગ્યોદય!
- બુધની કન્યા રાશિમાં ધમાકેદાર એન્ટ્રીથી બનશે બુધાદિત્ય રાજયોગ! ત્રણ રાશિના લોકો પર થશે છપ્પરફાડ ધનવર્ષા!
- 500 વર્ષ પછી બની રહ્યા છે એક સાથે ત્રણ રાજયોગ! ચાર રાશિના લોકોનું ભાગ્ય પલ્ટી મારશે!કામશે ઢગલાબંધ રૂપિયા!
- સૂર્યદેવ ની શુક્રના ઘરમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકો પર થશે છપ્પરફાડ ધનવર્ષા!
- થઈ જાઓ ખુશ! શનિદેવ પર પડશે સૂર્યદેવની શુભ છાંયા! ત્રણ રાશિના લોકોને થશે અચાનક ધનલાભ!
- પિતૃપક્ષ માં બુધ શુક્રનું મહાગોચર ત્રણ રાશિના લોકો માટે સુવર્ણ સમય! ચારે બાજુથી આવશે ઢગલાબંધ રૂપિયા!
- ચંદ્રગ્રહણ ના દિવસે ચંદ્ર રાહુની અદભુત મહાયુતિ! ત્રણ રાશિના લોકો પર ધોધમાર ધનવર્ષાનો મહાયોગ!
મેષ રાશિ: શુક્રના કેન્દ્ર ત્રિકોણ રાજયોગની રચના મેષ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવાની સાથે ધનમાં પણ વધારો થઈ શકે છે. ભૌતિક સુખો પ્રાપ્ત થઈ શકે છે.
પરિવાર સાથે સારો સમય પસાર કરશો. નવી નોકરી શોધી રહેલા લોકો પણ સફળતા મેળવી શકે છે. આ સાથે હવે તમને તમારી મહેનતનું ફળ મળશે. આવી સ્થિતિમાં તમને પ્રમોશનની સાથે પગારમાં વધારો પણ મળી શકે છે.
વેપારી માટે પણ આ સમયગાળો ઘણો લાભદાયી સાબિત થઈ શકે છે. વિવાહિત જીવનમાં પણ ખુશીઓ આવી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. રોકાયેલા નાણાં પરત મળશે.
તુલા રાશિ: શુક્ર આ રાશિના ચડતા ઘરમાં સ્થિત છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને અનેક ગણું વધુ ફળ મળી શકે છે. અન્ય રાજયોગોની સાથે કેન્દ્ર ત્રિકોણ રાજયોગની રચનાને કારણે આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે-સાથે આર્થિક લાભ પણ મળી શકે છે.
જીવનમાં ચાલી રહેલી ઘણી સમસ્યાઓનો હવે અંત આવી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. આવી સ્થિતિમાં, સારી આર્થિક સ્થિતિ સાથે, તમે સંપત્તિ એકઠા કરવામાં સફળ થઈ શકો છો.
જો તમે શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે આ સમયગાળા દરમિયાન તેમ કરી શકો છો. તમે આનો લાભ મેળવી શકો છો. વિવાહિત જીવનમાં પણ ખુશીઓ આવશે.
મકર રાશિ: શુક્ર મકર રાશિમાં કરિયર અને બિઝનેસના ગૃહમાં ભ્રમણ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ આ રાશિના લોકો માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો.
તમને પિતા અને માતાનો સંપૂર્ણ સહયોગ મળશે, જેના કારણે તમે દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે સારા પૈસા કમાઈ શકો છો. પરિવારમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે.
તેનાથી સમાજમાં માન-સન્માન વધશે. વેપાર કરનારાઓને પણ ઘણો ફાયદો થવાનો છે. વિવાહિત જીવનમાં સારો તાલમેલ સ્થાપિત થશે. આર્થિક સંકડામણ દૂર થશે. લાંબાગાળા ના રોકાયેલા નાણાં લાભ આપશે.
- વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા પર્સમાં રાખો આ વસ્તુઓ! જીવનમાં ક્યારેય નહીં થાય પૈસાની કમી!
- તિજોરી માં મુકીદો આ વસ્તુ! દૂર થઈ જશે વાસ્તુ દોષ અને માં લક્ષ્મીજી આવશે દોડતા!
- રસોડા માં આ વસ્તુઓને ક્યારેય ખતમ થવા ન દો, નહીં તો લક્ષ્મીજી અને અન્નપૂર્ણા દેવી થઈ જશે નારાજ!
- ઘરની આ દિશામાં રહે છે ભગવાન શિવ અને લક્ષ્મીજી! રાખો આ વાસ્તુ નિયમોનું ધ્યાન! થઈ જશો પૈસાદાર!
- ઘરની આ દિશામાં હોય છે રાહુ કેતુ નો વાસ! ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ! નહીંતર થશે મોટું નુકશાન!
- રસોડામાં કરશો આ ભૂલ તો થઈ જશો કંગાળ! લક્ષ્મીજી થઈ જશે ગુસ્સે! આજે જ સુધારીલો!
- ઘરમાં લગાવીદો આ શુભ છોડ, ખેંચાઈ આવશે ઢગલાબંધ રૂપિયા! માં લક્ષ્મીજીનો સાક્ષાત નિવાસ!
- વાસ્તુશાસ્ત્ર મુજબ કરીલો આ ઉપાય! ચુંબકની જેમ ખેંચી લાવશે પૈસા! અચૂક થશે ધનવર્ષા!
- કેવા હોય છે જૂન માં જન્મેલા લોકો? આવું હોય છે વ્યક્તિત્વ, ગુણ, લકી નંબર અને કલર! જાણો
- આ 4 રાશિના લોકોનું વ્યક્તિત્વ હોય છે રહસ્યમય! પરંતુ કામમાં હોય છે એકદમ પરફેક્ટ
- જો હાથમાં હોય મજબૂત નીચભંગ રાજયોગ! તો મળે છે અઢળક ધન દોલત અને સંપત્તિ!
- જો સપનામાં આ જીવ જોવા મળે તો ધન ધન્યથી ઉભરાઈ જશે તિજોરી! કરી દેશે માલામાલ!
- જો મહિલાઓ આ વાતોનું ધ્યાન રાખે તો ક્યારેય ધનની કમી રહેતી નથી! વરશે છે લક્ષ્મીજીની કૃપા!
- ઘરની દક્ષિણ દિશામાં મૂકીદો આ વસ્તુ, ચુંબકની જેમ પૈસા સમૃદ્ધિ ખેંચી લાવશે! જાણો
- સવારે ખાલી પેટ ઘી સાથે આ એક વસ્તુનું સેવન કરો! હાઈ બ્લડ સુગર લેવલ થશે મેનેજ!