શનિદેવ ની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બુધની ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોને કરીદેશે માલામાલ!
હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના દરેક ગ્રહ સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે. યોગ, યુતિ અને રાજયોગ દરેક રાશિને અસર કરે છે.
જ્યોતિષ સંશોધનો મુજબ નભ મંડળના દરેક ગ્રહો માત્ર રાશિ ગોચર નથી કરતા પરંતુ નક્ષત્ર ગોચર પણ કરે છે જેની શુભાશુભ અસર દુનિયાના દરેક જીવ પર થાય છે. દરેક ગ્રહો અમુક નિશ્ચિત સમયાંતરે નક્ષત્ર ગોચર કરે છે અને ધીમે ધીમે તમામ નક્ષત્રમાં ગોચર કરે છે.
કેટલાક ગ્રહો તેજ ગતિએ તો કેટલાક ગ્રહો મંદ ગતિએ ગોચર કરતાં હોય છે તેમજ એક ચોક્કસ સમયાંતરે રાશિચક્રની બારે બાર રાશીઓ અને સત્યાવીસ નક્ષત્ર માં વારાફરથી ગોચર કરે છે. જેની અસર મનુષ્યન જીવન સીધી કે આડકતરી રીતે પડે જ છે.
પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર અને કેટલીક માન્યતાઓ અનુસાર નભ મંડળના નવે નવ ગ્રહો અમુક ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ નક્ષત્ર બદલીને અન્ય રાશિમાં તેમજ અન્ય ગ્રહો સાથે સંયોગ, રાજયોગ કે યુતિ રચે છે.
- થઈ જાઓ તૈયાર સૂર્ય અને શનિ બનાવશે મહા શક્તિશાળી યોગ! ત્રણ રાશિના લોકોના થશે દરેક સપના પુરા!
- શનિદેવ ની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બુધની ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોને કરીદેશે માલામાલ!
- બની રહ્યો છે દુર્લભ મહાલક્ષ્મી રાજયોગ! ત્રણ રાશિના લોકો પર લક્ષ્મીજી ચાર હાથે કરશે ધનવર્ષા!
- દેવતાઓના ગુરુ થશે માર્ગી! ત્રણ રાશિના લોકો માટે શાનદાર સમય! ચારે બાજુથી આવશે શુભ સમાચાર!
- શુક્ર કરશે શનિદેવના નક્ષત્રમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકો પર કરશે અઢળક ધનવર્ષા!
- ૩૦ વર્ષ પછી બની રહ્યા છે બે રાજયોગ! ત્રણ રાશિના લોકો પર કુબેરજી કરશે ચાર હાથે રૂપિયાનો વરસાદ!
- 29 જાન્યુઆરીથી ત્રણ રાશિના લોકોના ભાગ્યના ખુલશે તાળા! અચાનક થશે ખૂબ મોટો ધનલાભ!
- મંગળ ની મિથુન રાશિમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોનું નસીબ પલ્ટી મારશે!સુખ સમૃદ્ધિનો સરવાળો!
- શુક્ર, રાહુ અને ચંદ્રનો ત્રિગ્રહી યોગ બદલી નાખશે ભાગ્ય! ત્રણ રાશિના લોકો પર કરશે ઢગલાબંધ રૂપિયાનો વરસાદ!
બુધ ગ્રહને ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે. બુધ ગ્રહને બુદ્ધિ, વ્યવસાય, વાદ-વિવાદ, શિક્ષણ, એકાગ્રતા વગેરેનો કારક માનવામાં આવે છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં બુધ મકર રાશિમાં રહેશે. પરંતુ ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ બપોરે ૧૨:૪૧ વાગ્યે, તે કુંભ રાશિમાં પ્રવેશ કરશે.
શનિદેવ ને કુંભ રાશિના સ્વામી ગ્રહ માનવામાં આવે છે. બુધ શનિદેવની મૂળ ત્રિકોણ રાશિમાં પ્રવેશ કરવાને કારણે, કેટલીક રાશિના લોકો વેપાર અને શેરબજાર દ્વારા મોટો નફો મેળવી શકે છે.
મેષ રાશિ: આ રાશિના લોકો માટે બુધનું કુંભ રાશિમાં પ્રવેશ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. બુધ આ રાશિના અગિયારમા ઘરમાં સ્થિત હશે. દરેક ક્ષેત્રમાં સરળતાથી અપાર સફળતા પ્રાપ્ત થઈ શકે છે. કારકિર્દીના ક્ષેત્રમાં તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે, જે તમારા જીવનમાં ખુશીઓ લાવી શકે છે.
મિથુન રાશિ: આ રાશિમાં બુધ નવમા ઘરમાં રહેશે. આ રાશિના લોકોના જીવનમાં વૈભવ, સુખ-સુવિધાઓમાં વધારો થઇ શકે છે. મુસાફરી અથવા વિદેશ પ્રવાસની તક મળી શકે છે. વ્યવસાયના ક્ષેત્રમાં ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળવાની શક્યતા છે, નાણાકીય સ્થિતિ પણ સારી રહેશે.
સિંહ સૂર્ય રાશિ: આ રાશિના લોકો માટે બુધનો કુંભ રાશિમાં પ્રવેશ શુભ સાબિત થઈ શકે છે. બુધ આ રાશિના સાતમા ઘરમાં રહેશે. આ રાશિના લોકોને ભૌતિક સુખમાં વધારો થઈ શકે છે. જીવનમાં સકારાત્મક અસર જોવા મળશે. વ્યવસાયમાં તમારી મહેનતનું ફળ તમને ચોક્કસ મળશે. આ સાથે, નાણાકીય સ્થિતિ પણ સારી રહેશે.
- વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા પર્સમાં રાખો આ વસ્તુઓ! જીવનમાં ક્યારેય નહીં થાય પૈસાની કમી!
- તિજોરી માં મુકીદો આ વસ્તુ! દૂર થઈ જશે વાસ્તુ દોષ અને માં લક્ષ્મીજી આવશે દોડતા!
- રસોડા માં આ વસ્તુઓને ક્યારેય ખતમ થવા ન દો, નહીં તો લક્ષ્મીજી અને અન્નપૂર્ણા દેવી થઈ જશે નારાજ!
- ઘરની આ દિશામાં રહે છે ભગવાન શિવ અને લક્ષ્મીજી! રાખો આ વાસ્તુ નિયમોનું ધ્યાન! થઈ જશો પૈસાદાર!
- ઘરની આ દિશામાં હોય છે રાહુ કેતુ નો વાસ! ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ! નહીંતર થશે મોટું નુકશાન!
- રસોડામાં કરશો આ ભૂલ તો થઈ જશો કંગાળ! લક્ષ્મીજી થઈ જશે ગુસ્સે! આજે જ સુધારીલો!
- ઘરમાં લગાવીદો આ શુભ છોડ, ખેંચાઈ આવશે ઢગલાબંધ રૂપિયા! માં લક્ષ્મીજીનો સાક્ષાત નિવાસ!
- વાસ્તુશાસ્ત્ર મુજબ કરીલો આ ઉપાય! ચુંબકની જેમ ખેંચી લાવશે પૈસા! અચૂક થશે ધનવર્ષા!
- કેવા હોય છે જૂન માં જન્મેલા લોકો? આવું હોય છે વ્યક્તિત્વ, ગુણ, લકી નંબર અને કલર! જાણો
- આ 4 રાશિના લોકોનું વ્યક્તિત્વ હોય છે રહસ્યમય! પરંતુ કામમાં હોય છે એકદમ પરફેક્ટ
- જો હાથમાં હોય મજબૂત નીચભંગ રાજયોગ! તો મળે છે અઢળક ધન દોલત અને સંપત્તિ!
- જો સપનામાં આ જીવ જોવા મળે તો ધન ધન્યથી ઉભરાઈ જશે તિજોરી! કરી દેશે માલામાલ!